સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
હર્ઝબર્ગનો અભિગમ ___ પર કરવામાં આવેલા સંશોધન પર આધારિત હતો.

આપેલ પૈકી એક પણ નહીં
આપેલ બંને
એકાઉન્ટન્ટ્સ
ઈજનેરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
વર્ષના અંતે જાંગડ વેચેલા માલ અંગે ગ્રાહક તરફથી કોઈ નિર્ણય અંગે માહિતી મળેલી ન હોય ત્યારે સ્ટોક અંગે કઈ હવાલાનોંધ કરવામાં આવે છે ?

ગ્રાહક ખાતે ઉ તે વેચાણ ખાતે
ગ્રાહક પાસે સ્ટોક ખાતે ઉ તે વેપાર ખાતે
વેપાર ખાતે ઉ તે ગ્રાહક પાસે સ્ટોક ખાતે
વેચાણ ખાતે ઉ તે ગ્રાહક ખાતે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP