સામાન્ય વિજ્ઞાન (General Science)
ભારતમાં કયા વૈજ્ઞાનિકને ભૌતિક વિજ્ઞાનમાં નોબેલ પારિતોષિક મળ્યું છે ?

ડૉ.વિક્રમ સારાભાઈ
જગદીશચંદ્ર બોઝ
ડૉ.હોમી ભાભા
ડૉ.સી. વી. રામન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
હવામાં પ્રસરેલ સલ્ફ્યુરિક એસિડ વરસાદી પાણી સાથે ભળી જવાથી સૌથી વધારે હાની કોને પહોંચાડે છે ?

માટીના ઘરોને
ઈંટોના મકાનોને
આરસની ઇમારતો
લાકડાના મકાનોને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
___ ને ભારતમાં આધુનિક લીલવિદ્યાના પિતા કહેવામાં આવે છે.

પકૃતિવિદ્ લિનિયસ
પ્રોફેસર તલસાણે
પ્રોફેસર આયંગર
પ્રોફેસર થિઓ ફેસ્ટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP