સામાન્ય વિજ્ઞાન (General Science)
રાંધવાના ગેસના બાટલામાં ખરાબ વાસવાળો કયો વાયુ થોડા પ્રમાણમાં ઉમેરવામાં આવે છે ?

મરકેપ્ટન
ઇથેન
મિથેન
આમાંનું એકેય નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
નીચેના ભારતીય વૈજ્ઞાનિકોમાંથી રસાયણશાસ્ત્રી તરીકે કોણ પ્રખ્યાત હતું ?

પ્રફુલ્લચંદ્ર રોય
જગદીશચંદ્ર બોઝ
સી. વી. રામન
હોમી ભાભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
નીચેના પૈકી કયા વૈજ્ઞાનિક ગુજરાતના નથી ?

ત્રિભુવન ગજ્જર
ડૉ.ઉપેન્દ્ર દેસાઇ
ડૉ.વિક્રમ સારાભાઈ
ડૉ.પ્રફુલ્લચંદ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP