સામાન્ય વિજ્ઞાન (General Science) રાંધવાના ગેસના બાટલામાં ખરાબ વાસવાળો કયો વાયુ થોડા પ્રમાણમાં ઉમેરવામાં આવે છે ? મરકેપ્ટન આમાંનું એકેય નહીં મિથેન ઇથેન મરકેપ્ટન આમાંનું એકેય નહીં મિથેન ઇથેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ભારતીય અણુશક્તિ સંશોધનનું મુખ્ય કેન્દ્ર ક્યાં છે ? પોખરણ અલ્વાયે ટ્રોમ્બે જદુઘોડા પોખરણ અલ્વાયે ટ્રોમ્બે જદુઘોડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એન્ટિબાયોટિક પેન્સિલની શોધ કોણે કરી ? એસ. વાકસ્માન એલેક્ઝાન્ડર ફ્લેમિંગ લુઈ પાશ્વર રોબર્ટ કોચ એસ. વાકસ્માન એલેક્ઝાન્ડર ફ્લેમિંગ લુઈ પાશ્વર રોબર્ટ કોચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એપ્થલ્મોલોજિસ્ટ કયા રોગના નિષ્ણાત ગણાય છે ? આંખ પગ ગળુ કાન આંખ પગ ગળુ કાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માનવ દ્વારા ઉત્પન્ન ધ્વનિ (જેમ કે સમુદ્રી જહાજોથી થતો અવાજ) ને ___ કહેવામાં આવે છે. જીયોફોની બાયોફોની એન્થ્રોફોની ઓશનોફોની જીયોફોની બાયોફોની એન્થ્રોફોની ઓશનોફોની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કયા પ્રજીવકની ઊણપથી વાંઝીયાપણું ઉદ્ભવી શકે છે ? ડી ઈ બી સી ડી ઈ બી સી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP