સામાન્ય વિજ્ઞાન (General Science)
રાંધવાના ગેસના બાટલામાં ખરાબ વાસવાળો કયો વાયુ થોડા પ્રમાણમાં ઉમેરવામાં આવે છે ?

મરકેપ્ટન
આમાંનું એકેય નહીં
મિથેન
ઇથેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
એન્ટિબાયોટિક પેન્સિલની શોધ કોણે કરી ?

એસ. વાકસ્માન
એલેક્ઝાન્ડર ફ્લેમિંગ
લુઈ પાશ્વર
રોબર્ટ કોચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
માનવ દ્વારા ઉત્પન્ન ધ્વનિ (જેમ કે સમુદ્રી જહાજોથી થતો અવાજ) ને ___ કહેવામાં આવે છે.

જીયોફોની
બાયોફોની
એન્થ્રોફોની
ઓશનોફોની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP