બાયોલોજી (Biology) સમગ્ર કોષરસમાં પથરાયેલા નલિકામય રચનાના જાળાને શું કહે છે ? અંતઃકોષરસજાળ લાઇસોઝોમ રિબોઝોમ્સ ગોલ્ગીકાય અંતઃકોષરસજાળ લાઇસોઝોમ રિબોઝોમ્સ ગોલ્ગીકાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કયા ગ્રીક તત્વચિંતકે પણ સજીવોનું વર્ગીકરણ સૂચવ્યું ? બેન્થમ અને હુકર કેરોલસ લિનિયસ એરિસ્ટોટલ હકસલી બેન્થમ અને હુકર કેરોલસ લિનિયસ એરિસ્ટોટલ હકસલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચે પૈકી ક્યા ન્યુક્લિઓટાઈડનો ક્રમશઃ 4 પિરિમિડીન બેઈઝ ધરાવે છે. TGCCTAACG UAGCGGUAA GCUAGACAA GATCATCCT TGCCTAACG UAGCGGUAA GCUAGACAA GATCATCCT ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) આદિકોષકેન્દ્રીકોષમાં શેની ગેરહાજરી હોય છે ? કોષકેન્દ્ર આપેલ તમામ તારાકેન્દ્ર પટલમય અંગિકા કોષકેન્દ્ર આપેલ તમામ તારાકેન્દ્ર પટલમય અંગિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) IABG માં નોંધાયેલ મહત્વનાં વનસ્પતિ ઉદ્યાનોની સંખ્યા કેટલી છે ? 600 8000 6000 800 600 8000 6000 800 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) તમાકુમાં કિર્મિર રોગ માટેના રોગકારક સજીવ ટી. એમ. વી. છે તેવું કોણે દર્શાવ્યું ? ડાયનર પાશ્વર આઈકલર ઈવાનોવ્સકી ડાયનર પાશ્વર આઈકલર ઈવાનોવ્સકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP