બાયોલોજી (Biology)
આકુંચક રસધાનીનું કાર્ય શું છે ?

આસૃતિદાબ સર્જવાનું
આપેલ તમામ
દ્રવ્યોનું ઉત્સર્જનનું
દ્રવ્યોના સંચયનું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કયા પ્રકારના વિભાજનને લીધે દેહના દરેક કોષમાં જનીનદ્રવ્ય એકસરખું હોય છે ?

સમવિભાજન
સમવિભાજન અને અસમભાજન
અર્ધસૂત્રીભાજન
અસમભાજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
લિપિડ પાણીમાં અદ્રાવ્ય છે કારણ કે લિપિડના અણુઓ ___ છે.

હાઈડ્રોફોબિક
ઝિવટર આયન
હાઈડ્રોફિલિક
તટસ્થ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ત્રિઅંગી વનસ્પતિમાં લિંગીજનન માટે જવાબદાર અવસ્થા કઈ છે ?

જન્યુજનક
બીજાણુજનક
આમાંથી કોઈ નહીં
વાનસ્પતિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
અર્ધીકરણ માટે સત્યવિધાન કયું છે ?

જનીન દ્રવ્ય એકવાર બેવડાય. કોષ બેવાર વિભાજન પામે,
પૂર્વાવસ્થા ટૂંકી અને સરળ છે.
પ્રક્રિયાને અંતે સજીવને વૃદ્ધિ અને વિકાસ માટે કોષોનો પુરવઠો મળે છે.
સંપૂર્ણ પ્રક્રિયાને અંતે બે બાળકોષ અસ્તિત્વમાં આવે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP