બાયોલોજી (Biology) મધ્યપર્ણમાં હરિતકણની સંખ્યા કેટલી હોય છે ? 10 થી 20 25 થી 35 30 થી 40 20 થી 40 10 થી 20 25 થી 35 30 થી 40 20 થી 40 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અર્ધીકરણ-1 અર્ધસૂત્રણ વિભાજન છે અને અર્ધીકરણ-II સમસૂત્રણ વિભાજન છે કારણ કે, રંગસૂત્રીકાનું અલગીકરણ સમજાત રંગસૂત્રોના અલગ થવાની ઘટના છે. સમજાત રંગસૂત્રની જોડ બને છે. વ્યતીકરણ પામે છે. રંગસૂત્રીકાનું અલગીકરણ સમજાત રંગસૂત્રોના અલગ થવાની ઘટના છે. સમજાત રંગસૂત્રની જોડ બને છે. વ્યતીકરણ પામે છે. ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (Hint: અર્ધીકરણ – II સમસૂત્રિભાજન છે જેમાં રંગસૂત્રની રંગસૂત્રિકા છૂટી પડે છે.)
બાયોલોજી (Biology) વાતાશયો કયા કાર્ય સાથે સંકળાયેલા છે ? ઉત્સર્જન ઉડ્ડયન ઉડ્ડયન અને તરવા તરવા ઉત્સર્જન ઉડ્ડયન ઉડ્ડયન અને તરવા તરવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચેનામાંથી કયો સમુદાય દેહકોષ્ઠ વગરનો છે ? પૃથુકૃમિ સંધિપાદ નુપૂરક શૂળત્વચી પૃથુકૃમિ સંધિપાદ નુપૂરક શૂળત્વચી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) રિબોઝોમ્સ કયા દ્રવ્યનું સંશ્લેષણ કરે છે ? ન્યુક્લિઈક ઍસિડ લિપિડ પ્રોટીન કાર્બોદિત ન્યુક્લિઈક ઍસિડ લિપિડ પ્રોટીન કાર્બોદિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) રંગસૂત્રની સંખ્યા કઈ પ્રક્રિયાથી જળવાય છે ? અર્ધસૂત્રીભાજન સમભાજન અર્ધીકરણ અસમભાજન અર્ધસૂત્રીભાજન સમભાજન અર્ધીકરણ અસમભાજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP