બાયોલોજી (Biology)
નવસ્થાન સંરક્ષણ અભિગમ એ કોનો મુખ્ય હેતુ છે ?

મ્યુઝિયમ
વનસ્પતિ સંગ્રહાલય
વનસ્પતિ ઉદ્યાન
પ્રાણીબાગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વનસ્પતિ રસારોહણનો માર્ગ જાળવે છે કારણ કે,

પાણીની ઊંચી સંલગ્નતા
પાણીની ઊંચી વિશિષ્ટ ઉષ્મા
પાણીની વધુ ઘનતા
પાણીની વધુ સ્નિગ્ધતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ક્રિસ્ટી કોની સાથે સંકળાયેલ રચના છે ?

કણાભસૂત્ર
હરિતકણ
અંતઃકોષરસજાળ
ગોલ્ગીકાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સૌપ્રથમ વાહકપેશીયુક્ત રચના ધરાવતી વનસ્પતિ કઈ છે ?

દ્વિઅંગી
અનાવૃત બીજધારી
ત્રિઅંગી
આવૃત બીજધારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ગંગટોકમાં આવેલ પ્રાણીઉદ્યાન...

નેહરુ ઉદ્યાન
ત્રિવેન્દ્રમ્ ઉદ્યાન
ઇન્દ્રોડા પાર્ક
હિમાલયન ઉદ્યાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP