સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ભા.હિ.ધો.નં. 14 મુજબ ચોખ્ખી મિલ્કતો નક્કી કરતી વખતે જૂની કંપની (ધંધો વેચનાર)ના ડિબેન્ચરની રકમ માટે શું થાય છે ? ધંધાની મિલકતોમાંથી દેવાં તરીકે બાદ આ રકમ ધ્યાનમાં જ નથી લેવાતી જવાબદારીમાંથી બાદ શેરમૂડીમાંથી બાદ ધંધાની મિલકતોમાંથી દેવાં તરીકે બાદ આ રકમ ધ્યાનમાં જ નથી લેવાતી જવાબદારીમાંથી બાદ શેરમૂડીમાંથી બાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ₹ 100નો એવા શેરદીઠ ₹ 140 લેખે બહાર પાડેલા ઈક્વિટી શેર પર બાંયધરી દલાલને ચૂકવવાપાત્ર બાંયધરી કમિશન ___ ₹ 5 ₹ 3.5 ₹ 2.5 ₹ 7 ₹ 5 ₹ 3.5 ₹ 2.5 ₹ 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર વેચાણ ₹ 10,00,000 છે, ચલિત ખર્ચા ₹ 5,00,000 સ્થિર ખર્ચા ₹ 2,00,000 છે. ડિબેંચર પર વ્યાજ ₹ 40,000 છે. આવકવેરાનો દર 40% છે. ઇક્વિટી શેરની સંખ્યા 14,400 છે. શેરદીઠ કમાણી મેળવો. 2.5 10 14.40 5 2.5 10 14.40 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર એક કારખાના પડતર ₹ 9,00,000 હતી જેમાં માલસામાન અને મજૂરીનું પ્રમાણ 2:1 હતું 20% અને 10% વધારો થયો તો મહેસૂલી ખર્ચ કેટલું ? ₹ 10,00,000 ₹ 8,10,20,000 ₹ 10,50,000 ₹ 89,30,000 ₹ 10,00,000 ₹ 8,10,20,000 ₹ 10,50,000 ₹ 89,30,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ભારતમાં UTI ની સ્થાપના ___ માં કરવામાં આવી હતી. 1966 1977 1964 1968 1966 1977 1964 1968 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર લેણદારોને વેચાણ શેરો કરેલી લેણીહૂંડી નકારાય ત્યારે : લેણદારોનું ખાતું ઉધાર થાય અને દેવાદારોનું ખાતું જમા થાય. લેણદારોનું ખાતું ઉધાર થાય અને લેણીહૂંડીઓનું ખાતું જમા થાય. લેણીહૂંડીઓનું ખાતું ઉધાર થાય અને લેણદારોનું ખાતું જમા થાય. દેવાદારોનું ખાતું ઉધાર થાય અને લેણદારોનું ખાતું જમા થાય. લેણદારોનું ખાતું ઉધાર થાય અને દેવાદારોનું ખાતું જમા થાય. લેણદારોનું ખાતું ઉધાર થાય અને લેણીહૂંડીઓનું ખાતું જમા થાય. લેણીહૂંડીઓનું ખાતું ઉધાર થાય અને લેણદારોનું ખાતું જમા થાય. દેવાદારોનું ખાતું ઉધાર થાય અને લેણદારોનું ખાતું જમા થાય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP