સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ભા.હિ.ધો.નં. 14 મુજબ ચોખ્ખી મિલ્કતો નક્કી કરતી વખતે જૂની કંપની (ધંધો વેચનાર)ના ડિબેન્ચરની રકમ માટે શું થાય છે ?

શેરમૂડીમાંથી બાદ
ધંધાની મિલકતોમાંથી દેવાં તરીકે બાદ
જવાબદારીમાંથી બાદ
આ રકમ ધ્યાનમાં જ નથી લેવાતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
હર્ઝબર્ગનો અભિગમ ___ પર આધારિત છે.

આરોગ્યરક્ષણ પરિબળો
પ્રોત્સાહક પરિબળો
આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
કાયમી મિલકતો પ્રાપ્ત કરવા લાંબાગાળાનાં ઋણ તેમજ ચાલુ મિલકતો પ્રાપ્ત કરવા ટૂંકા ગાળાનાં ઋણ નાણાંકીય સાધનો એ રીતે પસંદ કરવાં કે જેથી ઋણ ચુકવણી સમયગાળો જે તે મિલકતનાં ઉપયોગી આયુષ્ય જેટલો હોય, આ બાબત ધ્યાનમાં લેવાનું જે અભિગમમાં દર્શાવવા છે તે ___ અભિગમ.

જોખમ
રૂઢિચુસ્ત
આક્રમક
હેજિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP