Talati Practice MCQ Part - 5 ધોરી માર્ગ નંબર 14 (રાંધનપુર-પાલનપુર-આબુ)નો નવો નંબર જણાવો. 21 27 47 141 21 27 47 141 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 'સુષ્ય સાથે ગિરિય પડઘા પાડીને ફેંકી દેતા' – છંદ ઓળખાવો ? મંદાક્રાંતા શિખરિણી અનુષ્ટુપ પૃથ્વી મંદાક્રાંતા શિખરિણી અનુષ્ટુપ પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 'જગતસાક્ષર' નાન્હાલાલ ની દ્રષ્ટિએ કયા કવિ છે ? ગોવર્ધનરામ પ્રેમાનંદ દલપતરામ દયારામ ગોવર્ધનરામ પ્રેમાનંદ દલપતરામ દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 GNFC ની સ્થાપના ક્યાં મુખ્યમંત્રીના સમયગાળા દરમિયાન થઈ હતી ? બળવંતરાય મહેતા અમરસિંહ ચૌધરી ધનશ્યામભાઈ ઓઝા માધવસિંહ સોલંકી બળવંતરાય મહેતા અમરસિંહ ચૌધરી ધનશ્યામભાઈ ઓઝા માધવસિંહ સોલંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 એક વેપારી બે ઘડિયાળ, દરેક ઘડિયાળ 900માં વેચે છે. ઘડિયાળોને 20% નફાથી અને 20% નુકસાનથીએ પ્રમાણે વેચાય છે તો વાસ્તવમાં તેને નફો કે નુકસાન કેટલા ટકા થાય ? 4% નુકસાન 4% ખોટ 1.1% ખોટ 1.1% નો 4% નુકસાન 4% ખોટ 1.1% ખોટ 1.1% નો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 સૌપ્રથમ ક્યા દેશી રજવાડાનું વિલીનીકરણ થયું ? ગોંડલ આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ભાવનગર ગોંડલ આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP