Talati Practice MCQ Part - 5
'સુષ્ય સાથે ગિરિય પડઘા પાડીને ફેંકી દેતા' – છંદ ઓળખાવો ?

મંદાક્રાંતા
શિખરિણી
અનુષ્ટુપ
પૃથ્વી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
'જગતસાક્ષર' નાન્હાલાલ ની દ્રષ્ટિએ કયા કવિ છે ?

ગોવર્ધનરામ
પ્રેમાનંદ
દલપતરામ
દયારામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
GNFC ની સ્થાપના ક્યાં મુખ્યમંત્રીના સમયગાળા દરમિયાન થઈ હતી ?

બળવંતરાય મહેતા
અમરસિંહ ચૌધરી
ધનશ્યામભાઈ ઓઝા
માધવસિંહ સોલંકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
એક વેપારી બે ઘડિયાળ, દરેક ઘડિયાળ 900માં વેચે છે. ઘડિયાળોને 20% નફાથી અને 20% નુકસાનથીએ પ્રમાણે વેચાય છે તો વાસ્તવમાં તેને નફો કે નુકસાન કેટલા ટકા થાય ?

4% નુકસાન
4% ખોટ
1.1% ખોટ
1.1% નો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
સૌપ્રથમ ક્યા દેશી રજવાડાનું વિલીનીકરણ થયું ?

ગોંડલ
આપેલ પૈકી એક પણ નહીં
આપેલ બંને
ભાવનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP