Talati Practice MCQ Part - 4
જો એક વર્ગમાં મુકેશનો ક્રમ આગળથી 14મો અને પાછળથી 41મો છે. તો વર્ગખંડમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે ?

50
55
52
54

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
હડુલા કાવ્યપ્રકાર આપનાર કવિ કોણ હતા ?

હરિન્દ્ર દવે
દલપતરામ
પ્રેમાનંદ
ગોવર્ધનરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
1907 સુરત INC અધિવેશનના પ્રમુખ કોણ હતા ?

રાસબિહારી ઘોષ
સુરેન્દ્રનાથ બેનરજી
મદનમોહન માલવિયા
દાદાભાઈ નવરોજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
તાપી નદીનો જન્મ દિવસ કયારે ઉજવવામાં આવે છે ?

અષાઢ વદ તેરસ
અષાઢ સુદ તેરસ
અષાઢ સુદ સાતમ
અષાઢ વદ સાતમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચે જણાવેલ પંક્તિઓમાંથી કઈ પંક્તિ મીરાંબાઈની નથી ?

વૈષ્ણવજનતો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે
મેરે તો ગિરધર ગોપાલ દૂસરા ન કોઈ
રામ રાખે તેમ રહીએ, ઓધવજી રામ રાખે તેમ રહીએ.
ઝેર તો પીધાં છે જાણી જાણી મેવાડના રાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP