Talati Practice MCQ Part - 4 જો એક વર્ગમાં મુકેશનો ક્રમ આગળથી 14મો અને પાછળથી 41મો છે. તો વર્ગખંડમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે ? 54 50 55 52 54 50 55 52 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ‘નિર્ઝરિણી’, ‘શૈવલિની’ કયા સાહિત્યકારની પ્રસિદ્ધ કૃતિ છે ? બોટાદકર રણજિતભાઈ વાવાભાઈ મહેતા કાકાસાહેબ કાલેલકર ગુલાબદાસ બ્રોકર બોટાદકર રણજિતભાઈ વાવાભાઈ મહેતા કાકાસાહેબ કાલેલકર ગુલાબદાસ બ્રોકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 સોમનાથ મહાદેવ મંદિર કઈ નદીના કિનારે આવેલ છે ? ઉતાવળી હીરણ ઓઝત શિંગવડો ઉતાવળી હીરણ ઓઝત શિંગવડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 5 પુરુષ એક કામને 40 દિવસમાં પૂર્ણ કરે છે. કાર્યને 50 દિવસમાં પૂર્ણ કરવા માટે કેટલા પુરુષો જોઈએ ? 6 8 4 3 6 8 4 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 સમ્રાટ અશોકે કોના કહેવાથી બોદ્ધ ધર્મનો અંગીકાર કર્યો હતો ? રાધાગુપ્ત ચાણક્ય ખલ્લાટક ઉપગુપ્ત રાધાગુપ્ત ચાણક્ય ખલ્લાટક ઉપગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 Where she was caught redhanded, she knew that her plans ___ failed. had have were are had have were are ANSWER DOWNLOAD GUJARATI MCQ APP