સામાન્ય વિજ્ઞાન (General Science)
મૉહસસ્કેલ (Moh's Scale)નો ઉપયોગ શું નક્કી કરવા માટે થાય છે ?

ખનિજોની કઠિનતા
ખનીજની સ્થિતિસ્થાપકતા
પ્રવાહીની સ્નિગ્ધતા
પદાર્થની તેજસ્વીતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
મિટિરિયોલોજી શાસ્ત્ર એ......

ધરતીકંપના કંપનોનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે.
સમુદ્રના જીવો, પ્રવાહો, તોફાનોનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે.
હવામાનના લક્ષણો, ફેરફારોનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે.
ભૌતિક વસ્તુઓનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP