GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
પ્રધાનમંત્રીની નિમણૂક રાષ્ટ્રપતિ કરશે અને પ્રધાનમંત્રીની સલાહથી રાષ્ટ્રપતિ બીજા મંત્રીઓની નિમણૂક કરશે.' ભારતીય સંવિધાનનો આ આર્ટિકલ જણાવો.

આર્ટિકલ-51
આર્ટિકલ-75
આર્ટિકલ-68
આર્ટિકલ-74

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
સમષ્ટિના પ્રાચલના આગણન માટે બે સંખ્યાઓ કે જેની વચ્ચે સમષ્ટિના પ્રાચલની કિંમત હોવાનું માનવામાં આવે છે તેને ___ કહે છે.

આપેલ પૈકી એક પણ નહીં
પ્રાચલનું બિંદુ આગણન
નિદર્શનું અંતરાલ આગણક
પ્રાચલનું અંતરાલ આગણન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
પ્રથમ પ્રકારની ભૂલ તેમજ દ્રિતીય પ્રકારની ભૂલ ઘટાડવા માટે ___ જોઈએ.

આપેલ પૈકી એક પણ નહીં
નિદર્શનું કદ શક્ય હોય તેટલું નાનું લેવું
નિદર્શનું કદ વધારવું
નિદર્શનું કદ ઘટાડવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
નાણાં પંચની નિમણૂક કોણ કરે છે ?

ભારતના પ્રધાનમંત્રી
રાજ્યસભાના અધ્યક્ષ
ભારતના રાષ્ટ્રપતિ
લોકસભાના સ્પીકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
નીચેના પૈકી કઈ બિન-સંભાવનાત્મા નિદર્શન પદ્ધતિ છે ?

સ્તરીત યદચ્છ નિદર્શન પદ્ધતિ
સ્નોબોલ નિદર્શન પદ્ધતિ
પદિક નિદર્શન પદ્ધતિ
સરળ યદચ્છ નિદર્શન પદ્ધતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP