GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
પ્રધાનમંત્રીની નિમણૂક રાષ્ટ્રપતિ કરશે અને પ્રધાનમંત્રીની સલાહથી રાષ્ટ્રપતિ બીજા મંત્રીઓની નિમણૂક કરશે.' ભારતીય સંવિધાનનો આ આર્ટિકલ જણાવો.

આર્ટિકલ-51
આર્ટિકલ-68
આર્ટિકલ-74
આર્ટિકલ-75

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
નાણાં પંચની નિમણૂક કોણ કરે છે ?

લોકસભાના સ્પીકર
ભારતના રાષ્ટ્રપતિ
રાજ્યસભાના અધ્યક્ષ
ભારતના પ્રધાનમંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
સૌરાષ્ટ્રના તુલસીશ્યામ ખાતે ગરમ પાણીના કુંડ આવેલા છે. પ્રાચીન પુસ્તકોમાં શ્રી કૃષ્ણસ્વામી દ્વારા આ કુંડનું પાણી વિવિધ પ્રકારના ચામડીના રોગ, વા અને મણકાના રોગોમાં ઉપયોગી હોવાનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. સ્કંધ પુરાશના પ્રભાસખંડમાં આ કુંડનો કયા નામથી ઉલ્લેખ કરવામાં આવ્યો છે ?

તત્પોદક કુંડ
અગ્નજલ કુંડ
ઉષ્મજલ કુંડ
તત્પોજલ કુંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP