સામાન્ય વિજ્ઞાન (General Science)
માનસિક દર્દીઓ માટે 'મનો વિશ્લેષણ' ની ઉપચાર પદ્ધતિના શોધક કોણ હતા ?

સિગ્મંડ ફ્રોઇડ
લૂઈ પાશ્વર
મેડમ ક્યુરી
માઈકલ ફેરાડે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
નેત્રમણિનું કાર્ય શું છે ?

વસ્તુ પરથી આવતા પ્રકાશને નેત્રમણી સુધી લઈ જવાનું.
પ્રકાશના કિરણોનું વક્રીભવન કરી વસ્તુનું પ્રતિબિંબ નેત્રપટલ પર પાડવાનું.
વસ્તુ પરથી પરાવર્તિત થઈને આવતા પ્રકાશને પસાર કરવાનું.
યોગ્ય પ્રમાણમાં નાની મોટી થઈ આંખમાં આવતા પ્રકાશનું નિયંત્રણ કરવાનું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
સૂર્યશક્તિથી ન ચાલતી હોય તેવી વસ્તુ નીચેનામાંથી કઈ છે ?

આપેલ તમામ
પ્રેશર કુકર
ઈલેક્ટ્રીક ઓવન
પેટ્રોલ કાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP