સામાન્ય વિજ્ઞાન (General Science)
માનસિક દર્દીઓ માટે 'મનો વિશ્લેષણ' ની ઉપચાર પદ્ધતિના શોધક કોણ હતા ?

લૂઈ પાશ્વર
માઈકલ ફેરાડે
સિગ્મંડ ફ્રોઇડ
મેડમ ક્યુરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
સોલારકૂકરની બનાવટમાં કયા પ્રકારના અરીસાનો ઉપયોગ થાય છે ?

અંતર્ગોળ અરીસો
પ્લેનો - કોન્વેક્સ અરીસો
સાદો અરીસો
બહિર્ગોળ અરીસો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP