ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઈ.સ. 1407માં બીરપુરમાં ગુજરાતના સ્વતંત્ર મુસ્લિમ શાસનકાળની સ્થાપના કોણે કરી હતી ? મુઝફ્ફરશાહ પહેલો કુતુબુદ્દીન એહમદશાહ નસીરુદ્દીન ગિયાસુદ્દીન મહંમદશાહ મુઝફ્ફરશાહ પહેલો કુતુબુદ્દીન એહમદશાહ નસીરુદ્દીન ગિયાસુદ્દીન મહંમદશાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) દેવની મોરી સ્તૂપ ___ ના શાસનકાળ દરમિયાન બંધાયો હતો. ખેંગાર-1 સિધ્ધરાજ જયસિંહ મૂળરાજ સોલંકી રુદ્રસેન ખેંગાર-1 સિધ્ધરાજ જયસિંહ મૂળરાજ સોલંકી રુદ્રસેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કયારે થઈ હતી ? 18 ઑક્ટોબર, 1920 12 ઑક્ટોબર, 1920 2 ઑક્ટોબર, 1920 7 ઑક્ટોબર, 1920 18 ઑક્ટોબર, 1920 12 ઑક્ટોબર, 1920 2 ઑક્ટોબર, 1920 7 ઑક્ટોબર, 1920 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના પ્રથમ વિધાનસભાની સભ્ય સંખ્યા કેટલી હતી ? 200 170 150 132 200 170 150 132 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સોલંકી વંશના કયા રાજવીએ ભીલ સરદારને હરાવીને ત્યાં કર્ણાવતી (હાલનું અમદાવાદ)નામે નગર વસાવ્યું હતું ? દુર્લભરાજ કર્ણદેવ ચામુડરાજ કુમારપાળ દુર્લભરાજ કર્ણદેવ ચામુડરાજ કુમારપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1920માં ગાંધીજી દ્વારા મજુર મહાજન સંઘની સ્થાપના કરવામાં આવી. આ સંઘના સૌપ્રથમ પ્રમુખ કોણ હતા ? નરહરિ પરીખ શંકરલાલ બેંકર ઇન્દુલાલ યાજ્ઞિક અનસુયાબેન નરહરિ પરીખ શંકરલાલ બેંકર ઇન્દુલાલ યાજ્ઞિક અનસુયાબેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP