ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઈ.સ. 1407માં બીરપુરમાં ગુજરાતના સ્વતંત્ર મુસ્લિમ શાસનકાળની સ્થાપના કોણે કરી હતી ? મુઝફ્ફરશાહ પહેલો કુતુબુદ્દીન એહમદશાહ ગિયાસુદ્દીન મહંમદશાહ નસીરુદ્દીન મુઝફ્ફરશાહ પહેલો કુતુબુદ્દીન એહમદશાહ ગિયાસુદ્દીન મહંમદશાહ નસીરુદ્દીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'ધ સ્ટેપ વેલ્સ ઓફ ગુજરાત' પુસ્તકના લેખક કોણ છે ? કે.એમ. મુનશી વસંત શિંદે એસ.કે.મલીક જે.જે.ન્યુબૌર કે.એમ. મુનશી વસંત શિંદે એસ.કે.મલીક જે.જે.ન્યુબૌર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહાત્મા ગાંધીજીએ અમદાવાદમાં કોચરબ ખાતે બેરિસ્ટર જીવણલાલનો બંગલો ભાડે રાખી સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કયારે કરી ? 25 મે, 1915 12 ફેબ્રુઆરી, 1915 18 એપ્રિલ, 1915 9 જાન્યુઆરી, 1915 25 મે, 1915 12 ફેબ્રુઆરી, 1915 18 એપ્રિલ, 1915 9 જાન્યુઆરી, 1915 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત કોલેજ ખાતે હાથમાં ધ્વજ લઇને કોલેજ કમ્પાઉન્ડમાં પ્રવેશેલ વિનોદ કિનારીવાલા કયા આંદોલન દરમ્યાન શહીદ થયા હતા ? હિંદ છોડો આંદોલન અસહકાર આંદોલન નવનિર્માણ આંદોલન ઝંડા સત્યાગ્રહ હિંદ છોડો આંદોલન અસહકાર આંદોલન નવનિર્માણ આંદોલન ઝંડા સત્યાગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઈ.સ. 1802માં સુરત આપીને બ્રિટિશ સામ્રાજ્યમાં જોડાવાની સંધિ કોણે કરી હતી ? મોરારજી દેસાઈ આનંદરાવ ગાયકવાડ આપેલ પૈકી એક પણ નહીં દામાજી ગાયકવાડ મોરારજી દેસાઈ આનંદરાવ ગાયકવાડ આપેલ પૈકી એક પણ નહીં દામાજી ગાયકવાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં સ્વતંત્ર, સલ્તનતકાળ દરમિયાન ક્યાં અધિકારીને 'નિઝામુલમુલ્ક' કહેવામાં આવતો? સેનાપતિ કે સૈન્યનો વડો વજીર વજીરમંડળનો વડો સુલતાન સ્વયં આ હોદ્દો ધરાવતા સેનાપતિ કે સૈન્યનો વડો વજીર વજીરમંડળનો વડો સુલતાન સ્વયં આ હોદ્દો ધરાવતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP