GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 મૂડી પરત અનામતનો ઉપયોગ ___ માટે થાય છે. પ્રેફરન્સ શેરને પરત કરવા બોનસ શેર આપવા આપેલ પૈકી એક પણ નહીં ડિબેન્ચરને પરત કરવા પ્રેફરન્સ શેરને પરત કરવા બોનસ શેર આપવા આપેલ પૈકી એક પણ નહીં ડિબેન્ચરને પરત કરવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 બ્રેટનવુડ પ્રથા શેના પર આધારિત હતી ? પરિવર્તનશીલ વિનિમય દર પ્રથા સોના વિનિમય ધોરણ પ્રથા ચાંદી (રજત) ધોરણ આપેલ પૈકી એક પણ નહીં પરિવર્તનશીલ વિનિમય દર પ્રથા સોના વિનિમય ધોરણ પ્રથા ચાંદી (રજત) ધોરણ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 બેંકોનું ઓડિટ એ ___ નું ઉદાહરણ છે. સહવર્તી ઓડિટ વૈધાનિક ઓડિટ બેલેન્સ શીટ ઓડિટ આપેલ તમામ સહવર્તી ઓડિટ વૈધાનિક ઓડિટ બેલેન્સ શીટ ઓડિટ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 જ્યારે પ્રમાણિત ઉત્પાદન એક કલાક દીઠ 10 એકમો હોય છે અને ખરેખર ઉત્પાદન કલાક દીઠ 12 એક્મો હોય, તો કાર્યક્ષમતા કેટલી હશે ? 120% 20% 220% 80% 120% 20% 220% 80% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 ગુજરાતની પ્રસિદ્ધ નવલકથા 'સરસ્વતીચંદ્ર'ના સર્જક કોણ હતા ? ગોવર્ધનરામ ત્રિપાઠી ઝવેરચંદ મેઘાણી કવિ સુંદરમ્ કવિ દલપતરામ ગોવર્ધનરામ ત્રિપાઠી ઝવેરચંદ મેઘાણી કવિ સુંદરમ્ કવિ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 એક વેપારીએ રૂપિયા 4000નો માલ ખરીદ્યો. અડધો માલ 10% નફાથી વેચ્યો. બાકીનો માલ કેટલા ટકા નફાથી વેચવો જોઈએ કે જેથી સરવાળે 25% નફો થાય ? 30 45 20 40 30 45 20 40 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP