ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં ઊર્મિકાવ્યના પિતા કોને ગણવામાં આવે છે ? ન્હાનાલાલ નરસિંહરાવ દિવેટીયા સુંદરમ્ કલાપી ન્હાનાલાલ નરસિંહરાવ દિવેટીયા સુંદરમ્ કલાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "પ્રભુજી તુમ ચંદન હમ પાની" - આ પદના કવિનું નામ જણાવો. દાદુ દયાળ કબીર રૈદાસ નાનક દાદુ દયાળ કબીર રૈદાસ નાનક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતાના પદ ___ નામે પ્રસિદ્ધ થયાં છે. ચાબખા કાફી પ્રભાતિયાં ઝૂલણા ચાબખા કાફી પ્રભાતિયાં ઝૂલણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘એ રાત હતી ખામોશ, અષાઢી અલબેલો અંધાર હતો’ – આ રચના કયા કવિની છે ? રમણીક અરાલવાળા મણિલાલ દ્વિવેદી બાલશંકર કંથારિયા વેણીભાઈ પુરોહિત રમણીક અરાલવાળા મણિલાલ દ્વિવેદી બાલશંકર કંથારિયા વેણીભાઈ પુરોહિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'માનવીની ભવાઈ' નવલકથાના લેખક કોણ છે ? પન્નાલાલ પટેલ ઉમાશંકર જોશી કાકા કાલેલકર પ્રેમાનંદ પન્નાલાલ પટેલ ઉમાશંકર જોશી કાકા કાલેલકર પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મુખડાની માયા લાગી રે' પદ કોનું છે ? વલ્લભ નરસિંહ મીરાં પ્રેમાનંદ વલ્લભ નરસિંહ મીરાં પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP