ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં ઊર્મિકાવ્યના પિતા કોને ગણવામાં આવે છે ? ન્હાનાલાલ નરસિંહરાવ દિવેટીયા સુંદરમ્ કલાપી ન્હાનાલાલ નરસિંહરાવ દિવેટીયા સુંદરમ્ કલાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કાદંબરી' ના રચયિતાનું નામ આપો. પ્રેમાનંદ ભાલણ વિષ્ણુદાસ શામળ પ્રેમાનંદ ભાલણ વિષ્ણુદાસ શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રાષ્ટ્રીય સાહિત્ય અકાદમીનો વર્ષના શ્રેષ્ઠ પુસ્તકનો એવોર્ડ નીચેનાં પૈકી ક્યાં પિતા-પુત્રની જોડીને સાહિત્ય ક્ષેત્રે પોતાનાં આગવાં પ્રદાન બદલ આપવામાં આવ્યો હતો ? હરિવલ્લભ ભાયાણી - ઉત્પલ ભાયાણી ઝવેરચંદ મેઘાણી - મહેન્દ્ર મેઘાણી મહાદેવ દેસાઈ - નારાયણ દેસાઈ રમણલાલ જોશી - પ્રબોધ જોશી હરિવલ્લભ ભાયાણી - ઉત્પલ ભાયાણી ઝવેરચંદ મેઘાણી - મહેન્દ્ર મેઘાણી મહાદેવ દેસાઈ - નારાયણ દેસાઈ રમણલાલ જોશી - પ્રબોધ જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રઈશ મણિયારનું વતન જણાવો. પારડી ધાંધળી ઉમેદગઢ આંબલી પારડી ધાંધળી ઉમેદગઢ આંબલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રીમઝીમ અને જલાલોજમાલ રચના કોની છે ? શેખાદમ આબુવાલા અહેમદ નદિમ કાસમી અમૃત ઘાયલ શૂન્ય પાલનપુરી શેખાદમ આબુવાલા અહેમદ નદિમ કાસમી અમૃત ઘાયલ શૂન્ય પાલનપુરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'યા હોમ કરીને પડો ફતેહ છે આગે' આ પંકિત કયા કવિ દ્વારા રચવામાં આવી છે ? ઝવેરચંદ મેઘાણી ન્હાનાલાલ નર્મદ ઉમાશંકર જોશી ઝવેરચંદ મેઘાણી ન્હાનાલાલ નર્મદ ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP