ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં ઊર્મિકાવ્યના પિતા કોને ગણવામાં આવે છે ? નરસિંહરાવ દિવેટીયા ન્હાનાલાલ કલાપી સુંદરમ્ નરસિંહરાવ દિવેટીયા ન્હાનાલાલ કલાપી સુંદરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કલાપી' તખલ્લુસ કોનું છે ? સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ન્હાનાલાલ ઉમાશંકર જોશી કનૈયાલાલ મુનશી સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ન્હાનાલાલ ઉમાશંકર જોશી કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલી નથી ? રામનારાયણ પાઠક - મનો વિહાર મણિલાલ દ્વિવેદી - તરંગલીલા કનૈયાલાલ મુનશી - લોપામુદ્રા ગોવર્ધનરામ ત્રિપાઠી - સાક્ષર જીવન રામનારાયણ પાઠક - મનો વિહાર મણિલાલ દ્વિવેદી - તરંગલીલા કનૈયાલાલ મુનશી - લોપામુદ્રા ગોવર્ધનરામ ત્રિપાઠી - સાક્ષર જીવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ર.વ.દેસાઈને 'યુગમૂર્તિ વાર્તાકાર' નું બિરુદ કોના તરફથી મળ્યું હતું ? હરિવલ્લભ ભાયાણી વિશ્વનાથ ભટ્ટ સુમિત શાહ ભગવતીકુમાર શર્મા હરિવલ્લભ ભાયાણી વિશ્વનાથ ભટ્ટ સુમિત શાહ ભગવતીકુમાર શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતની નાટ્યકલાઓમાં કોનું નામ મોખરે ગણાય છે ? બાપુલાલ નાયક દીના પાઠક જયશંકર સુંદરી ઉપેન્દ્ર ત્રિવેદી બાપુલાલ નાયક દીના પાઠક જયશંકર સુંદરી ઉપેન્દ્ર ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સવાર લઈને’ કાવ્ય સંગ્રહ કયા ગુજરાતી સાહિત્યકારનો છે ? હસમુખ પાઠક અનિલ ચાવડા રમણિક સામેશ્વર નાનાભાઈ ભટ્ટ હસમુખ પાઠક અનિલ ચાવડા રમણિક સામેશ્વર નાનાભાઈ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP