બાયોલોજી (Biology) સંતૃપ્ત ફેટીએસિડ માટે અસત્ય વિધાન કયું છે ? તે હાઈડ્રોજન ગ્રહણ કરવાની ક્ષમતા ધરાવતા નથી. પામિટીક ઍસિડ સંતૃપ્ત ફેટીઍસિડ તરીકે વર્તે છે. તે લિપિડના બંધારણમાં ઉપયોગી છે. તે કેટલાક ક્રમિક કાર્બન પરમાણુને દ્વિબંધથી પણ જોડે છે. તે હાઈડ્રોજન ગ્રહણ કરવાની ક્ષમતા ધરાવતા નથી. પામિટીક ઍસિડ સંતૃપ્ત ફેટીઍસિડ તરીકે વર્તે છે. તે લિપિડના બંધારણમાં ઉપયોગી છે. તે કેટલાક ક્રમિક કાર્બન પરમાણુને દ્વિબંધથી પણ જોડે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વનસ્પતિઓ કેવાં બાહ્ય પરિબળો સામે પ્રતિક્રિયા દર્શાવી શકે છે ? પ્રકાશ, પાણી, તાપમાન, અન્ય સજીવો અને પ્રદૂષકો પ્રકાશ, પાણી, તાપમાન પ્રકાશ, પાણી પ્રકાશ, પાણી, તાપમાન, અન્ય સજીવો પ્રકાશ, પાણી, તાપમાન, અન્ય સજીવો અને પ્રદૂષકો પ્રકાશ, પાણી, તાપમાન પ્રકાશ, પાણી પ્રકાશ, પાણી, તાપમાન, અન્ય સજીવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કવોવર પર્ણની રચના સાથે ક્યા સ્વરૂપમાં RNA સંકળાય છે ? m-RNA r-RNA t-RNA hn-RNA m-RNA r-RNA t-RNA hn-RNA ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (Hint : hn RNA વિષયજનીનીક કોષકેન્દ્રીય RNA છે. r-RNA રિબોઝોમમાં હોય, m-RNA માહિતી આવે. જ્યારે t - RNA સ્વરૂપે સંકળાય છે.)
બાયોલોજી (Biology) સમભાજનનો સૌથી મહત્ત્વનો ફાળો કોષના સમારકામનો છે, કારણ કે, કોષો તેનું કાર્યક્ષમ કદ જાળવી રાખે. તે બધા કોષમાં રંગસૂત્રની સંખ્યા જાળવી રાખે. અન્નમાર્ગનું અસ્તર રચતા કોષો અને રુધિરકોષો સતત બદલાય, અલિંગી પ્રજનન દ્વારા બે બાળ પેદા કરે. કોષો તેનું કાર્યક્ષમ કદ જાળવી રાખે. તે બધા કોષમાં રંગસૂત્રની સંખ્યા જાળવી રાખે. અન્નમાર્ગનું અસ્તર રચતા કોષો અને રુધિરકોષો સતત બદલાય, અલિંગી પ્રજનન દ્વારા બે બાળ પેદા કરે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) DNA ના ખંડમાં 120 એડેનીન અને 120 સાયટોસીન બેઈઝ છે તે આ ખંડમાં કુલ કેટલી સંખ્યામાં ન્યુક્લિઓટાઈડ હાજર હશે ? 60 240 480 120 60 240 480 120 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (Hint: A+ G = T+C 120+120=120+120=480.
બાયોલોજી (Biology) કયા પ્રાણીમાં હદય દ્વિખંડી હોય છે ? લેમ્પ્રી શાર્ક સમુદ્રઘોડો આપેલ તમામ લેમ્પ્રી શાર્ક સમુદ્રઘોડો આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP