ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીજીના સીધા કથન અને ટૂંકા માર્મિક વાક્યો શેમાં જોવા મળે છે ?

વર્મ મંથન
અનાસક્તિયોગ
મંગળપ્રભાત
ખરી કેળવણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેની પંક્તિના રચયિતા કોણ છે ?
"ફૂલ કહે ભમરાને, ભમરો વાત કહે ગુંજનમાં, માધવ ક્યાંય નથી, મધુવનમાં."

રમેશ પારેખ
સુરસિંહજી ગોહિલ - કલાપિ
સુરેશ દલાલ
હરીન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કૃતિ અને કર્તા પૈકી કઈ જોડ સાચી નથી ?

ભદ્રંભદ્ર - રમણલાલ નીલકંઠ
હિમાલયનો પ્રવાસ - કાકાસાહેબ કાલેલકર
માધવ ક્યાંય નથી મધુવનમાં - ગુણવંત શાહ
સરસ્વતીચંદ્ર - ગોવર્ધનરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP