ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ન્હાનાલાલે ગાંધીજીને અનુલક્ષીને કયું કાવ્ય લખેલું છે ? જનતા જનાર્દન ગુજરાતના સંત જનાર્દન તપસ્વી જનતા જનાર્દન ગુજરાતના સંત જનાર્દન તપસ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સંજુવાળાએ ___નું સમગ્ર કાવ્યસર્જન ‘ઘર સામે સરોવર’ નામે સંપાદિત કર્યું છે. અમૃતલાલ યાજ્ઞિક રમણલાલ સોની ડૉ. હરિવલ્લભ ભાયાણી શ્યામ સાધુ અમૃતલાલ યાજ્ઞિક રમણલાલ સોની ડૉ. હરિવલ્લભ ભાયાણી શ્યામ સાધુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત સાહિત્ય પરિષદ કયું સામાયિક પ્રગટ કરે છે ? બુદ્ધિપ્રકાશ નિરીક્ષક પરબ અભિયાન બુદ્ધિપ્રકાશ નિરીક્ષક પરબ અભિયાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યનો પરદેશી પ્રેમી તરીકે કોણ ઓળખાય છે ? એલેક્ઝાન્ડર ડૉ. ચેખોવ ફાધર વાલેસ કાકાસાહેબ કાલેલકર એલેક્ઝાન્ડર ડૉ. ચેખોવ ફાધર વાલેસ કાકાસાહેબ કાલેલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જોડકા જોડો. P). પન્નાલાલ પટેલ Q) ઝવેરચંદ મેઘાણી R) કનૈયાલાલ મુનશી S) ગોવર્ધનરામ ત્રિપાઠી 1. સરસ્વતીચંદ્ર 2. ગુજરાતનો નાથ 3. માનવીની ભવાઈ 4. સૌરાષ્ટ્રની રસધાર P-4, Q-1, R-3, S-2 P-3, Q-4, R-2, S-1 P-1, Q-2, R-4, S-3 P-2, Q-3, R-1, S-4 P-4, Q-1, R-3, S-2 P-3, Q-4, R-2, S-1 P-1, Q-2, R-4, S-3 P-2, Q-3, R-1, S-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોકકલા ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે ? નરસિંહ મહેતા પુરસ્કાર જયશંકર સુંદરી પુરસ્કાર ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર દલપતરામ પુરસ્કાર નરસિંહ મહેતા પુરસ્કાર જયશંકર સુંદરી પુરસ્કાર ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર દલપતરામ પુરસ્કાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP