ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ન્હાનાલાલે ગાંધીજીને અનુલક્ષીને કયું કાવ્ય લખેલું છે ? ગુજરાતના સંત તપસ્વી જનાર્દન જનતા જનાર્દન ગુજરાતના સંત તપસ્વી જનાર્દન જનતા જનાર્દન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીના સીધા કથન અને ટૂંકા માર્મિક વાક્યો શેમાં જોવા મળે છે ? વર્મ મંથન અનાસક્તિયોગ મંગળપ્રભાત ખરી કેળવણી વર્મ મંથન અનાસક્તિયોગ મંગળપ્રભાત ખરી કેળવણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મીરાંબાઈના પદો કઈ ભાષામાં પ્રાપ્ત થાય છે ? રાજસ્થાન વ્રજ વ્રજ-ગુજરાતી હિન્દી-ગુજરાતી રાજસ્થાન વ્રજ વ્રજ-ગુજરાતી હિન્દી-ગુજરાતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેની પંક્તિના રચયિતા કોણ છે ?"ફૂલ કહે ભમરાને, ભમરો વાત કહે ગુંજનમાં, માધવ ક્યાંય નથી, મધુવનમાં." રમેશ પારેખ સુરસિંહજી ગોહિલ - કલાપિ સુરેશ દલાલ હરીન્દ્ર દવે રમેશ પારેખ સુરસિંહજી ગોહિલ - કલાપિ સુરેશ દલાલ હરીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઈર્શાદ' ઉપનામથી જાણીતા કવિનું નામ આપો. આદિલ મન્સૂરી મનહર મોદી ચિનુ મોદી રાજેન્દ્ર શુક્લ આદિલ મન્સૂરી મનહર મોદી ચિનુ મોદી રાજેન્દ્ર શુક્લ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કૃતિ અને કર્તા પૈકી કઈ જોડ સાચી નથી ? ભદ્રંભદ્ર - રમણલાલ નીલકંઠ હિમાલયનો પ્રવાસ - કાકાસાહેબ કાલેલકર માધવ ક્યાંય નથી મધુવનમાં - ગુણવંત શાહ સરસ્વતીચંદ્ર - ગોવર્ધનરામ ત્રિપાઠી ભદ્રંભદ્ર - રમણલાલ નીલકંઠ હિમાલયનો પ્રવાસ - કાકાસાહેબ કાલેલકર માધવ ક્યાંય નથી મધુવનમાં - ગુણવંત શાહ સરસ્વતીચંદ્ર - ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP