ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ન્હાનાલાલે ગાંધીજીને અનુલક્ષીને કયું કાવ્ય લખેલું છે ? જનાર્દન જનતા જનાર્દન ગુજરાતના સંત તપસ્વી જનાર્દન જનતા જનાર્દન ગુજરાતના સંત તપસ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ટોલ્સટોયની "વોર એન્ડ પીસ" નું ગુજરાતીમાં ભાષાંતર કોણે કર્યું ? મણીભાઈ દેસાઈ જયંતિ દલાલ રમણલાલ શાહ નગીનદાસ પારેખ મણીભાઈ દેસાઈ જયંતિ દલાલ રમણલાલ શાહ નગીનદાસ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ઇદમ્ તૃતીયમ્’ અને હાસ્યોપચાર વગેરે હાસ્યસભર પુસ્તકો કોના છે ? વિનોદ ભટ્ટ જયોતીન્દ્ર દવે જયંત કોઠારી બકુલ ત્રિપાઠી વિનોદ ભટ્ટ જયોતીન્દ્ર દવે જયંત કોઠારી બકુલ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અમાસના તારા' કૃતિ કયા સર્જકની છે ? જયભિખ્ખુ રમણલાલ દેસાઈ પ્રિયકાન્ત પરીખ કિશનસિંહ ચાવડા જયભિખ્ખુ રમણલાલ દેસાઈ પ્રિયકાન્ત પરીખ કિશનસિંહ ચાવડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ ગુજરાતી સાહિત્ય સંસ્થા શરૂઆતમાં "વડોદરા સાહિત્ય સભા" તરીકે ઓળખાતી ? ફાર્બસ ગુજરાતી સભા નર્મદ સાહિત્ય સભા ગુજરાત સાહિત્ય સભા પ્રેમાનંદ સાહિત્ય સભા ફાર્બસ ગુજરાતી સભા નર્મદ સાહિત્ય સભા ગુજરાત સાહિત્ય સભા પ્રેમાનંદ સાહિત્ય સભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોકનાટ્ય ભવાઈના ગીતો કે દુહાઓને શું કહેવાય છે ? પેડા હરિયાળી ચોબોલા અને હરિયાળી બંને ચોબોલા પેડા હરિયાળી ચોબોલા અને હરિયાળી બંને ચોબોલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP