બાયોલોજી (Biology)
મજ્જાપડ માટે અસત્ય વિધાન જણાવો.

ઊર્મિવેગને આજુબાજુ પ્રસરતો અટકાવે છે.
તે વાહક પડની રચના કરે છે.
ચેતાતંતુની આસપાસ આવેલું છે.
તે લિપિડનો બનેલો છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
મ્યુઝિયમ માટે નીચેનામાંથી કયું વાક્ય સાચું નથી :

સાંસ્કૃતિક વારસાની જાળવણી કરવી.
સ્ટફિંગ પદ્ધતિ દ્વારા પ્રાણીના મૃતદેહની જાળવણી થાય.
પુસ્તકાલય અને પ્રયોગશાળા હોય.
પ્રાણીઓનાં અશ્મિ અને કંકાલનો સંગ્રહ હોય.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કોને વનસ્પતિશાસ્ત્રના પિતા કહેવામાં આવે છે ?

લિનિયસ
થીઓફેસ્ટસ
આઈકલર
વ્હીટેકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સ્પાયરોગાયરા કેવું જીવનચક્ર દર્શાવે છે ?

એકવિધ
એક-દ્વિવિધ
દ્વિવિધ
ત્રિવિધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કોષકેન્દ્રવિહીન કોષ કયા છે ?

માનવરક્તકણ
ચાલની નલિકા
માનવરક્તકણ અને ચાલની નલિકા
યુગ્મનજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP