બાયોલોજી (Biology)
પેશીના ગુણધર્મનો આધાર કઈ બાબત પર છે ?

કોષોની આંતરક્રિયા
કોષોના બંધારણ
કોષની ગોઠવણી
કોષના કાર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
મધ્યગર્ભસ્તરમાંથી કોની ઉત્પત્તિ થાય છે ?

દેહકોષ્ઠ
મેરુદંડ
શરીરગુહા
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
આર્થિક અને લોકવનસ્પતિ શાસ્ત્રીય માહિતી પ્રાપ્ત કરવામાં નીચેનામાંથી કોણ ઉપયોગી છે ?

વનસ્પતિ સંગ્રહાલય
બોટાનિકલ ગાર્ડન
વનસ્પતિ ઉદ્યાન
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
નીચે પૈકી અસંગત જોડ કઈ છે ?

રીબોઝ – પેન્ટોઝ શર્કરા - ATP
DHAP – ટ્રાયોઝ શર્કરા - શ્વસન
સ્ટાર્ચ - હેક્સોઝ શર્કરા - વનસ્પતિ
સુક્રોઝ - ડાયસેકેરાઈડ - ફળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
નીચે આપેલ કયું વિધાન મૃત્યુ સાથે સુસંગત છે ?

અપચય ક્રિયા કરતાં ચયક્રિયાઓનું પ્રમાણ વધુ હોય ત્યારે વૃદ્ધિ થાય છે.
બધા ક્ષેત્રોમાં મહત્તમ એન્ટ્રોપીની શિથિલ થતાં ગાત્રો કામ કરતા બંધ પડે છે.
સજીવો ઓછાવત્તા પ્રમાણમાં તેમની શરીરરચના કાર્યપદ્ધતિ કે વર્તનો બદલી પર્યાવરણ સાથે તાદાત્મ્ય સાધે છે.
શક્તિના કોઈ પણ રૂપાંતર દરમિયાન કેટલોક શક્તિનો જથ્થો ઉષ્મા-સ્વરૂપે વ્યય પામે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP