બાયોલોજી (Biology)
નીચેનામાંથી નવી જાતિના સર્જન માટે એક સાચી ઘટના કઈ છે ?

એક જ જાતિના સજીવો પરસ્પર સમાગમ કરી શકે છે.
DNA અણુનું પિતૃથી વારસામાં વહન થાય છે.
જ્યારે વૈવિધ્યની માત્રા વધે ત્યારે નવા સજીવ મૂળ પિતૃલક્ષણથી અલગ પડે છે.
સજીવો પર્યાવરણનાં પરિબળોને કેન્દ્રમાં રાખી પ્રજનન કરે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વનસ્પતિના શુષ્ક નમૂનાઓનો સંગ્રહ જે સ્થળે કરવામાં આવતો હોય તે સ્થળને શું કહે છે ?

આરબોરિયમ
વનસ્પતિ સંગ્રહાલય
વનસ્પતિ ઉદ્યાન
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કોણ નવી જાતિના સર્જન માટે જવાબદાર છે ?

વિભેદનીય પ્રજનન
અંતઃસંકરણ
એક પણ નહીં
ભિન્નતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
પક્ષી અને સસ્તન વર્ગનાં પ્રાણીઓના મૃતદેહોની આબેહૂબ દેહરચના કેવી રીતે જળવાય છે ?

મૃતદેહમાં મસાલા ભરીને
તેના મૃતદેહને સૂકવીને
સંગ્રાહક દ્રાવણનો ઉપયોગ કરીને
મારીને તેને ઢાંકીને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
પાણીની ઊંચી ગુપ્ત ઉષ્માની એક સાચી લાક્ષણિકતા કઈ ?

શરીરના દરેક ભાગમાં ઉષ્ણતાનું વહન સરખું થાય છે.
પાણીને યાંત્રિક આંચકા લાગતા નથી.
સરોવરનું પાણી બરફ બનતું નથી.
વનસ્પતિમાં રસારોહણ જળવાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP