ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતાને કયા રાજાનો સમકાલીન ગણવામાં આવે છે ? રા'નવઘણ રા'ખેંગાર રા'માંડલીક મહંમદ બેગડો રા'નવઘણ રા'ખેંગાર રા'માંડલીક મહંમદ બેગડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પુત્રવધુનું સ્વાગત' કવિતા કોની છે ? સુરેશ જોશી મકરંદ દવે જયંતિ દલાલ લાભશંકર ઠાકર સુરેશ જોશી મકરંદ દવે જયંતિ દલાલ લાભશંકર ઠાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જનનીની જોડ સખી નહી જડે રે લોલ' કાવ્ય પંક્તિના કવિ કોણ છે ? રા.વિ.પાઠક સુંદરમ્ ઉમાશંકર જોશી બોટાદકર રા.વિ.પાઠક સુંદરમ્ ઉમાશંકર જોશી બોટાદકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સંત ખુરશીદાસ ઉપનામ કયા ગુજરાતી સાહિત્યકારનું છે ? વેણીભાઈ પુરોહિત મધુરાય દિનકરરાય વૈદ્ય લાભશંકર ઠાકર વેણીભાઈ પુરોહિત મધુરાય દિનકરરાય વૈદ્ય લાભશંકર ઠાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કુમાર સામયિકના તંત્રી કોણ છે ? ચંદ્રકાન્ત શેઠ રઘુવીર ચૌધરી ધીરુ પરીખ કુમારપાળ દેસાઈ ચંદ્રકાન્ત શેઠ રઘુવીર ચૌધરી ધીરુ પરીખ કુમારપાળ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યપ્રકારને આધારે કઈ કૃતિ અસંગત છે ? એકાંકી-બાથટબમાં માછલી કાવ્યસંગ્રહ-તારીખનું ઘર પ્રવાસવર્ણન-અમૃતા નાટક-રોમન સ્વરાજ એકાંકી-બાથટબમાં માછલી કાવ્યસંગ્રહ-તારીખનું ઘર પ્રવાસવર્ણન-અમૃતા નાટક-રોમન સ્વરાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP