ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતાને કયા રાજાનો સમકાલીન ગણવામાં આવે છે ? મહંમદ બેગડો રા'નવઘણ રા'માંડલીક રા'ખેંગાર મહંમદ બેગડો રા'નવઘણ રા'માંડલીક રા'ખેંગાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ વાર્તા ધૂમકેતુએ લખેલી નથી ? ભદભર નેના ભૈયાદાદા શરણાઈના સૂર પોસ્ટ ઓફિસ ભદભર નેના ભૈયાદાદા શરણાઈના સૂર પોસ્ટ ઓફિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી રંગભૂમિનું ગીત 'ધનવાન જીવન માણે છે કોઈ અનુભવીને પૂછી જુઓ કે કોણ જાણે છે.' ના ગીતકાર ___ ચંદ્રકાંત શાહ પ્રભુલાલ દ્વિવેદી મનસ્વી પ્રાંતિજવાલા રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ ચંદ્રકાંત શાહ પ્રભુલાલ દ્વિવેદી મનસ્વી પ્રાંતિજવાલા રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હાટ' - તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો. બજાર બદલો હાથ સાથે બજાર બદલો હાથ સાથે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કનૈયાલાલ મુનશીની પ્રથમ ટૂંકી વાર્તા જણાવો. પાટણની પ્રભુતા વેરની વસૂલાત ગુજરાતનો નાથ મારી કમલા પાટણની પ્રભુતા વેરની વસૂલાત ગુજરાતનો નાથ મારી કમલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "કૈવલ્ય ગીતા" ના સર્જકનું નામ જણાવો. મીરાં અખો નરસિંહ મહેતા પ્રેમાનંદ મીરાં અખો નરસિંહ મહેતા પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP