ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતાને કયા રાજાનો સમકાલીન ગણવામાં આવે છે ? મહંમદ બેગડો રા'માંડલીક રા'ખેંગાર રા'નવઘણ મહંમદ બેગડો રા'માંડલીક રા'ખેંગાર રા'નવઘણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “માનવ ન થઈ શક્યો તો એ ઈશ્વર બની ગયો’ – ગઝલના સર્જક કોણ છે ? જલન માતરી અમૃત ઘાયલ ખલીલ ધનતેજવી આદિલ મન્સૂરી જલન માતરી અમૃત ઘાયલ ખલીલ ધનતેજવી આદિલ મન્સૂરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વળામણા’, ‘મીણ માટીના માનવી’, ‘અંગારો’, ‘નથી પરણ્યા નથી કુંવારા' જેવી નવલકથાના લેખક કોણ છે ? મહાદેવભાઈ દેસાઈ ગૌરીશંકર જોષી ઝવેરચંદ મેઘાણી પન્નાલાલ પટેલ મહાદેવભાઈ દેસાઈ ગૌરીશંકર જોષી ઝવેરચંદ મેઘાણી પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્ય અકાદમી, દિલ્હી પુરસ્કૃત કૃતિ ‘બૃહત્ પિંગળ'ના લેખકનું નામ જણાવો. રામનારાયણ પાઠક રસિકલાલ પરીખ મહાદેવ દેસાઈ સ્વામી આનંદ રામનારાયણ પાઠક રસિકલાલ પરીખ મહાદેવ દેસાઈ સ્વામી આનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વિદ્યા ભણ્યો જેહ, તેહ, ઘેર વૈભવ રૂડો. - આ પંક્તિમાં કયો અલંકાર છે ? અનન્વય આંતરપ્રાસ શબ્દાનુપ્રાસ રૂપક અનન્વય આંતરપ્રાસ શબ્દાનુપ્રાસ રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બાળશિક્ષણના ક્ષેત્રમાં 'મુછાળી માં' તરીકે પ્રખ્યાત ગુજરાતના શ્રેષ્ઠ કેળવણીકારનું નામ જણાવો. ઠક્કરબાપા ગિજુભાઈ બધેકા મનુભાઈ પંચોળી માનભાઈ ભટ્ટ ઠક્કરબાપા ગિજુભાઈ બધેકા મનુભાઈ પંચોળી માનભાઈ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP