ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતાને કયા રાજાનો સમકાલીન ગણવામાં આવે છે ? રા'નવઘણ રા'ખેંગાર મહંમદ બેગડો રા'માંડલીક રા'નવઘણ રા'ખેંગાર મહંમદ બેગડો રા'માંડલીક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રોમન સ્વરાજ્ય’ અને ‘ગુરુ ગોવિંદસિંહ’ નાટક કોના છે ? સુકાની ધૂમકેતુ વિલાપી કવિ કાન્ત સુકાની ધૂમકેતુ વિલાપી કવિ કાન્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કયો સાહિત્ય પ્રકાર નથી ? સોનેટ પદ ફાગુ કાવ્ય આખ્યાન સોનેટ પદ ફાગુ કાવ્ય આખ્યાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સ્મરણયાત્રા' એ કયા સર્જકની જાણીતી આત્મકથા છે ? કાકાસાહેબ કાલેલકર નરસિંહરાવ દિવેટીયા ચંદ્રવદન સી. મહેતા જયંત પાઠક કાકાસાહેબ કાલેલકર નરસિંહરાવ દિવેટીયા ચંદ્રવદન સી. મહેતા જયંત પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું એક પુસ્તક ગુલાબદાસ બ્રોકરનું નથી ? મનમાં ભૂત ધૂમ્રસેર કાચની દિવાલ સૂર્યા મનમાં ભૂત ધૂમ્રસેર કાચની દિવાલ સૂર્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આશ્રમ શાળા યોજના સાથે કયા મહાનુભાવનું નામ જોડવામાં આવેલું છે ? શ્રી મામા સાહેબ ફડકે શ્રી છત્રપતિ શાહુજી મહારાજ શ્રી જુગતરામ દવે શ્રી પરીક્ષિતલાલ મજુમદાર શ્રી મામા સાહેબ ફડકે શ્રી છત્રપતિ શાહુજી મહારાજ શ્રી જુગતરામ દવે શ્રી પરીક્ષિતલાલ મજુમદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP