બાયોલોજી (Biology) લિપિડ પાણીમાં અદ્રાવ્ય છે કારણ કે લિપિડના અણુઓ ___ છે. ઝિવટર આયન તટસ્થ હાઈડ્રોફિલિક હાઈડ્રોફોબિક ઝિવટર આયન તટસ્થ હાઈડ્રોફિલિક હાઈડ્રોફોબિક ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP [Hint: હાઈડ્રોફિલિક = જલાનુરાગી, હાઇડ્રોફોબિક = જલવિતરાગી, ઝિવટર આયન = ધન અને ઋણ બંને (ઇલેક્ટ્રોલાઇટ)]
બાયોલોજી (Biology) સજીવની જૈવરાસાયણિક પ્રક્રિયા કોની હાજરીમાં થાય છે ? કાર્બનિક અણુ જૈવિક અણુ અકાર્બનિક અણુ ખનીજ તત્ત્વો કાર્બનિક અણુ જૈવિક અણુ અકાર્બનિક અણુ ખનીજ તત્ત્વો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સમભાજનને અંતે કેટલા પ્રાણીકોષ નિર્માણ પામે છે ? 1 3 2 4 1 3 2 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ઉત્સેચક એટલે, જૈવિક ઉદીપક જૈવિક પ્રોટીન જૈવિક અંતઃસ્ત્રાવ જૈવિક રસાયણ જૈવિક ઉદીપક જૈવિક પ્રોટીન જૈવિક અંતઃસ્ત્રાવ જૈવિક રસાયણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચે આપેલ એ વનસ્પતિ ઉદ્યાનોનું એક મહત્ત્વનું કાર્ય છે : ત્યાં ઉષ્ણકટિબંધની વનસ્પતિઓ જોઈ શકાય છે. તેઓ વન્યજીવોને કુદરતી વસવાટ પૂરો પડે છે. તે એક સુંદર મનોરંજક વિસ્તાર પૂરો પાડે છે. તેમાં જર્મપ્લાઝમનું નવસ્થાન સંરક્ષણ કરવામાં આવે છે. ત્યાં ઉષ્ણકટિબંધની વનસ્પતિઓ જોઈ શકાય છે. તેઓ વન્યજીવોને કુદરતી વસવાટ પૂરો પડે છે. તે એક સુંદર મનોરંજક વિસ્તાર પૂરો પાડે છે. તેમાં જર્મપ્લાઝમનું નવસ્થાન સંરક્ષણ કરવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પ્રજનનની પ્રક્રિયા થી નવા ઉત્પન્ન થયેલા સજીવો પ્રજનન કરતા પહેલા મૃત્યુ પામે. મૃત્યુ પામેલા સજીવોનું સ્થાન લે. અનુકૂલન કરી શકતા નથી. ફરીથી પ્રજનન કરી શકતા નથી. પ્રજનન કરતા પહેલા મૃત્યુ પામે. મૃત્યુ પામેલા સજીવોનું સ્થાન લે. અનુકૂલન કરી શકતા નથી. ફરીથી પ્રજનન કરી શકતા નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP