બાયોલોજી (Biology) કાર્બોદિતયુક્ત સંયુગ્મી પ્રોટીન કયું છે ? ઈરીથ્રોપ્રોટીન મેટેલોપ્રોટીન લિપોપ્રોટીન ગ્લાયકોપ્રોટીન ઈરીથ્રોપ્રોટીન મેટેલોપ્રોટીન લિપોપ્રોટીન ગ્લાયકોપ્રોટીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) આંશિક સ્વયંજનન પામતી અંગિકાઓ કઈ છે ? કણાભસૂત્ર અને લાઇસોઝોમ હરિતકણ અને ગોલ્ગીકાય ગોલ્ગીકાય અને અંતઃકોષરસજાળ કણાભસૂત્ર અને હરિતકણ કણાભસૂત્ર અને લાઇસોઝોમ હરિતકણ અને ગોલ્ગીકાય ગોલ્ગીકાય અને અંતઃકોષરસજાળ કણાભસૂત્ર અને હરિતકણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સક્સિનિક ડીકાઈડ્રોજીનેઝ ઉત્સેચક કોનું ઉદાહરણ પૂરું પાડે છે ? લાયેઝિસ ઓક્સિડો – રીડક્ટેઝિસ હાઈડ્રોલેઝિસ ટ્રાન્સફરેઝિસ લાયેઝિસ ઓક્સિડો – રીડક્ટેઝિસ હાઈડ્રોલેઝિસ ટ્રાન્સફરેઝિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ન્યુક્લિઈડ ઍસિડ કોની સાથે સંબંધિત છે ? પ્રજનન આનુવંશિકતા શ્વસન પ્રકાશસંશ્લેષણ પ્રજનન આનુવંશિકતા શ્વસન પ્રકાશસંશ્લેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) લાક્ષણિક પુષ્પમાં આવશ્યક ચક્રો કેટલાં હોય છે ? ચાર બે એક ત્રણ ચાર બે એક ત્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચે આપેલ કયું વિધાન મૃત્યુ સાથે સુસંગત છે ? સજીવો ઓછાવત્તા પ્રમાણમાં તેમની શરીરરચના કાર્યપદ્ધતિ કે વર્તનો બદલી પર્યાવરણ સાથે તાદાત્મ્ય સાધે છે. શક્તિના કોઈ પણ રૂપાંતર દરમિયાન કેટલોક શક્તિનો જથ્થો ઉષ્મા-સ્વરૂપે વ્યય પામે છે. બધા ક્ષેત્રોમાં મહત્તમ એન્ટ્રોપીની શિથિલ થતાં ગાત્રો કામ કરતા બંધ પડે છે. અપચય ક્રિયા કરતાં ચયક્રિયાઓનું પ્રમાણ વધુ હોય ત્યારે વૃદ્ધિ થાય છે. સજીવો ઓછાવત્તા પ્રમાણમાં તેમની શરીરરચના કાર્યપદ્ધતિ કે વર્તનો બદલી પર્યાવરણ સાથે તાદાત્મ્ય સાધે છે. શક્તિના કોઈ પણ રૂપાંતર દરમિયાન કેટલોક શક્તિનો જથ્થો ઉષ્મા-સ્વરૂપે વ્યય પામે છે. બધા ક્ષેત્રોમાં મહત્તમ એન્ટ્રોપીની શિથિલ થતાં ગાત્રો કામ કરતા બંધ પડે છે. અપચય ક્રિયા કરતાં ચયક્રિયાઓનું પ્રમાણ વધુ હોય ત્યારે વૃદ્ધિ થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP