ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી બળવંતરાય કલ્યાણરાય ઠાકોરનું ઉપનામ કયું છે ? સેહની આપેલ બંને આધુનિક કવિતાના જ્યોતિર્ધર આપેલ માંથી કોઈ નહી સેહની આપેલ બંને આધુનિક કવિતાના જ્યોતિર્ધર આપેલ માંથી કોઈ નહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'દેખ બિચારી બકરી કેરો જોતા ન કોઈ પકડે કાન, એ ઉપકાર ગણી ઈશ્વરનો હરખ હવે તું હિન્દુસ્તાન' - અંગ્રેજ શાસનથી અંજાઈને દાસત્વની માનસિકતા દર્શાવતી આ પંક્તિઓ કયા કવિની છે ? કૃષ્ણલાલ શ્રીધરાણી ઉમાશંકર જોશી દલપતરામ બળવંતરાય ઠાકોર કૃષ્ણલાલ શ્રીધરાણી ઉમાશંકર જોશી દલપતરામ બળવંતરાય ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જે કોઈ પ્રેમઅંશ અવતરે' કાવ્યના કવિ કોણ ? શામળ મીરાં નરસિંહ દયારામ શામળ મીરાં નરસિંહ દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ક.મા. મુનશીએ કઈ સંસ્થાની સ્થાપના કરેલી ? ગુજરાત વિદ્યાસભા ભારતીય વિદ્યાભવન ગુજરાતી સાહિત્ય પરિષદ આર્ય સમાજ ગુજરાત વિદ્યાસભા ભારતીય વિદ્યાભવન ગુજરાતી સાહિત્ય પરિષદ આર્ય સમાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કચ્છના મેઘાણી તરીકે કોણ ઓળખાય છે ? રમણિક સોમેશ્વર જોરાવરસિંહ જાદવ અનિલ ચાવડા દુલેરાય કારાણી રમણિક સોમેશ્વર જોરાવરસિંહ જાદવ અનિલ ચાવડા દુલેરાય કારાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આદિકવિ નરસિંહ મહેતાનું જન્મસ્થળ જણાવો. વીરપુર શિનોર તલગાજરડા તળાજા વીરપુર શિનોર તલગાજરડા તળાજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP