ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી બળવંતરાય કલ્યાણરાય ઠાકોરનું ઉપનામ કયું છે ?

આપેલ માંથી કોઈ નહી
આધુનિક કવિતાના જ્યોતિર્ધર
આપેલ બંને
સેહની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પન્નાલાલ પટેલની કઈ કૃતિને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલ છે ?

'મળેલા જીવ'
'વળામણાં'
'માનવીની ભવાઈ'
'ભાગ્યાંના ભેરુ'

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે આપેલા કવિઓના નામમાંથી ક્યા કવિએ ‘આંખે કંકુના સુરજ આથમ્યા'નું લેખન કરેલ છે ?

લાભશંકર ઠાકર
ધીરુબેન પટેલ
ભોળાભાઈ પટેલ
રાવજી પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'આ વાઘને કરુણગાન વિશેષ ભાવે’ તથા ‘ઈશ ઇચ્છાસંગમાં ભેળું ઇચ્છા માહરી'ના સર્જક ?

નરસિંહરાવ દિવેટીયા
કનૈયાલાલ મુનશી
મણિશંકર રત્નજી ભટ્ટ
મણિલાલ હ. પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP