ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભગવતીકુમાર શર્માના પિતાનું નામ જણાવો. કૃષ્ણદાસભાઈ હરીકુમાર હરગોવિંદભાઈ વિરેન્દ્રકુમાર કૃષ્ણદાસભાઈ હરીકુમાર હરગોવિંદભાઈ વિરેન્દ્રકુમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં અપાતું સૌથી મોટું સન્માન કયું છે ? અંબુભાઈ પુરાણી એવોર્ડ રણજિતરામ સુવર્ણ ચંદ્રક એકલવ્ય એવોર્ડ જયભિખ્ખુ એવોર્ડ અંબુભાઈ પુરાણી એવોર્ડ રણજિતરામ સુવર્ણ ચંદ્રક એકલવ્ય એવોર્ડ જયભિખ્ખુ એવોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "રહને કો ઘર નહિ હૈ, સારા જહાં હમારા" આ વાક્યપ્રયોગ શ્રી જયંતિ દલાલે ___ માટે કર્યો હતો. ઈન્દુલાલ યાજ્ઞિક રવિશંકર મહારાજ ખંડુભાઈ દેસાઈ વિનોબા ભાવે ઈન્દુલાલ યાજ્ઞિક રવિશંકર મહારાજ ખંડુભાઈ દેસાઈ વિનોબા ભાવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીના પ્રમુખપદે રાજકોટ ખાતે ત્રીજી કાઠિયાવાડ રાજકીય પરિષદ ક્યારે યોજાઈ ? 1922 1924 1923 1921 1922 1924 1923 1921 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સિદ્ધહેમ' વ્યાકરણ ગ્રંથની રચના કોણે કરી ? પતંજલિએ સિદ્ધરાજ જયસિંહે મહર્ષિ કપિલે હેમચંદ્રાચાર્યે પતંજલિએ સિદ્ધરાજ જયસિંહે મહર્ષિ કપિલે હેમચંદ્રાચાર્યે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અમરકોષ ગ્રંથની રચના કોણે કરી હતી ? સુશ્રુત બાણભટ્ટ અમરસિંહ મયૂર ભટ્ટ સુશ્રુત બાણભટ્ટ અમરસિંહ મયૂર ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP