બાયોલોજી (Biology) ન્યુક્લિઓટાઈડ એટલે___ ન્યુક્લિઈક ઍસિડ + પ્રોટીન પ્રોટીન + ન્યુક્લીઓસાઈડ ન્યુક્લિઓસાઈડ + ફૉસ્ફેટ નાઈટ્રોજન બેઈઝ + ફૉસ્ફેટ ન્યુક્લિઈક ઍસિડ + પ્રોટીન પ્રોટીન + ન્યુક્લીઓસાઈડ ન્યુક્લિઓસાઈડ + ફૉસ્ફેટ નાઈટ્રોજન બેઈઝ + ફૉસ્ફેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) બાલાનોગ્લોસસમાં શરીર કયા ભાગોમાં વહેંચાયેલ છે ? સૂંઢ આપેલ તમામ ગ્રીવા ધડ સૂંઢ આપેલ તમામ ગ્રીવા ધડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) મધમાખીની ઉપયોગિતા મધ-ઉત્પાદન અને ડિંભની ઉપયોગિતા મધ-ઉત્પાદન ડિંભની ઉપયોગિતા મીણ-ઉત્પાદન મધ-ઉત્પાદન અને ડિંભની ઉપયોગિતા મધ-ઉત્પાદન ડિંભની ઉપયોગિતા મીણ-ઉત્પાદન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સક્સીનેટ ડીહાઈડ્રોજીનેઝનો અવરોધક કોણ છે ? ઓક્ઝેલોએસિટેટ મેલેટ મેલોનેટ સક્સિનેટ ઓક્ઝેલોએસિટેટ મેલેટ મેલોનેટ સક્સિનેટ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (Hint: મેલોનેટ શ્વસન માટે અવરોધક છે. CH2 - CH2 , ગેરહાજર હોય જેથી તે ડીહાઈડ્રોજીનેશન કરી શકતું નથી. આથી પ્રક્રિયા અટકે છે.)
બાયોલોજી (Biology) કોષરસકંકાલના કયા તંતુઓ છાબ રચે છે ? મધ્યવર્તીતતું પટલીયનલિકા સૂક્ષ્મ તંતુ સૂક્ષ્મનલિકા મધ્યવર્તીતતું પટલીયનલિકા સૂક્ષ્મ તંતુ સૂક્ષ્મનલિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) મ્યુઝિયમ માટે નીચેનામાંથી કયું વાક્ય સાચું નથી : પ્રાણીઓનાં અશ્મિ અને કંકાલનો સંગ્રહ હોય. સ્ટફિંગ પદ્ધતિ દ્વારા પ્રાણીના મૃતદેહની જાળવણી થાય. સાંસ્કૃતિક વારસાની જાળવણી કરવી. પુસ્તકાલય અને પ્રયોગશાળા હોય. પ્રાણીઓનાં અશ્મિ અને કંકાલનો સંગ્રહ હોય. સ્ટફિંગ પદ્ધતિ દ્વારા પ્રાણીના મૃતદેહની જાળવણી થાય. સાંસ્કૃતિક વારસાની જાળવણી કરવી. પુસ્તકાલય અને પ્રયોગશાળા હોય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP