બાયોલોજી (Biology)
વનસ્પતિઓ કેવાં બાહ્ય પરિબળો સામે પ્રતિક્રિયા દર્શાવી શકે છે ?

પ્રકાશ, પાણી, તાપમાન, અન્ય સજીવો
પ્રકાશ, પાણી
પ્રકાશ, પાણી, તાપમાન
પ્રકાશ, પાણી, તાપમાન, અન્ય સજીવો અને પ્રદૂષકો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
બહુકોષકેન્દ્રકી પરિસ્થિતિ સર્જાય છે કારણ કે,

તેમાં કોષ વારંવાર વિભાજન પામે છે.
તેમાં અંત્યાવસ્થા આવતી નથી.
તેમાં કોષરવિભાજન થતું નથી.
તેમાં કોષકેન્દ્ર વિભાજન થતું નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
અર્ધીકરણ – ॥ શું દર્શાવે છે ?

લિંગી રંગસૂત્રનું અલગીકરણ
રંગસૂત્રકાઓનું અલગીકરણ
DNA અને સેન્ટ્રોમિયરનું સંશ્લેષણ
સમજાત રંગસૂત્રનું અલગીકરણ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP