ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભગવતીકુમાર શર્માની આત્મકથા કઇ છે ? સુરત મુજ ઘાયલ ભૂમિ ઉજાગરો નિર્લેપ અસૂર્યલોક સુરત મુજ ઘાયલ ભૂમિ ઉજાગરો નિર્લેપ અસૂર્યલોક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કોક દિન ઈદ અને કોક દિન રોજા ઊછળે ને પડે નીચે જિંદગીના મોજા' પંક્તિના સર્જક કોણ છે ? જયંત પાઠક સુકન્યા ઝવેરી તારક મહેતા મકરંદ દવે જયંત પાઠક સુકન્યા ઝવેરી તારક મહેતા મકરંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સરસ્વતીચંદ્ર' નવલકથાના ભાગ કેટલા છે ? 3 2 4 1 3 2 4 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઊર્મિ-નવરચના' શું છે ? ભજનવાણી નાટક લોકકથા સામાયિક ભજનવાણી નાટક લોકકથા સામાયિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સદા સૌમ્ય શી વૈભવે ઉભરાતી, મળી માતૃભાષા મુને ગુજરાતી' - માતૃભાષાવંદનાની પંક્તિઓ કયા કવિની છે ? ઉમાશંકર જોશી ઝવેરચંદ મેઘાણી અરદેશર ખબરદાર કવિ નર્મદ ઉમાશંકર જોશી ઝવેરચંદ મેઘાણી અરદેશર ખબરદાર કવિ નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યની મહાનવલ કોને ગણવામાં આવે છે ? કરણઘેલો સાસુવહુની લડાઈ સોરઠ તારા વહેતા પાણી સરસ્વતીચંદ્ર કરણઘેલો સાસુવહુની લડાઈ સોરઠ તારા વહેતા પાણી સરસ્વતીચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP