ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી દલિત સાહિત્યમાં ‘વિદિત’ નિબંધ સંગ્રહ કોનો જાણીતો છે ?

નીરવ પટેલ
જોસેફ મેકવાન
હરિશ મંગલમ્
મોહન પરમાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે ?

માનવધર્મ સભાની સ્થાપના - દુર્ગારામ મહેતા
વ્યવસાયે વૈદ્ય - લાભશંકર ઠાકર
વ્યવસાયે ડોક્ટર - જયંત પાઠક
'સંસ્કૃતિ' સામયિકના તંત્રી - ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘રંગ રહસ્ય’ નામના ત્રૈમાસિકનું સંપાદન કોણે કર્યું હતું ?

ત્રિભુવનદાસ ગજ્જર
દેશળજી પરમાર
ડાહ્યાભાઈ ધોળશાજી
હાજી મહમ્મદ અલ્લારખિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP