ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે આપેલ પુસ્તક અને લેખકના જોડકાં પૈકી કયું જોડકું સાચું છે ?

મુખવટો - બાલમુકુંદ દવે
ગાતાં ઝરણાં - રાજેન્દ્ર શાહ
છિન્નપત્ર - ભોળાભાઈ પટેલ
મૌન - હરીન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'મંગલ મંદિર ખોલો દયામય મંગલ મંદિર ખોલો' - આ પંકિત કયા કવિની છે ?

નરસિંહરાવ દિવેટીયા
કાકા કાલેલકર
ઉમાશંકર જોશી
રઘુવીર ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'કાકાસાહેબ' કાલેલકરનું મૂળ નામ શું છે ?

દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર
શિવાજી બાલમુકુંદ કાલેલકર
બાલમુકુંદ શિવાજી કાલેલકર
બાલકૃષ્ણ દત્તાત્રેય કાલેલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘પતિલ’ ઉપનામ ક્યા સાહિત્યકારનું છે ?

મગનભાઈ પટેલ
ધનસુખલાલ મહેતા
ગુણવંતરાય આચાર્ય
કૃષ્ણલાલ શ્રીધરાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP