બાયોલોજી (Biology) ઉત્સેચકના વિશિષ્ટ ક્રિયાશીલ સ્થાન માટે જવાબદાર રચના પ્રક્રિયાનો શક્તિસ્તર તેનો ઉભયગુણધર્મ તેનું કલિલ સ્વરૂપ તેનું ત્રિપરિમાણીય સ્વરૂપ પ્રક્રિયાનો શક્તિસ્તર તેનો ઉભયગુણધર્મ તેનું કલિલ સ્વરૂપ તેનું ત્રિપરિમાણીય સ્વરૂપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) DNA અણુમાં DNA ની વિવિધતા દર્શાવતો ભાગ કયો છે ? નાઈટ્રોજન બેઈઝ ફોસ્ફેટ શર્કરા ગ્લિસરોલ નાઈટ્રોજન બેઈઝ ફોસ્ફેટ શર્કરા ગ્લિસરોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચે આપેલ કયું વિધાન મૃત્યુ સાથે સુસંગત છે ? સજીવો ઓછાવત્તા પ્રમાણમાં તેમની શરીરરચના કાર્યપદ્ધતિ કે વર્તનો બદલી પર્યાવરણ સાથે તાદાત્મ્ય સાધે છે. બધા ક્ષેત્રોમાં મહત્તમ એન્ટ્રોપીની શિથિલ થતાં ગાત્રો કામ કરતા બંધ પડે છે. શક્તિના કોઈ પણ રૂપાંતર દરમિયાન કેટલોક શક્તિનો જથ્થો ઉષ્મા-સ્વરૂપે વ્યય પામે છે. અપચય ક્રિયા કરતાં ચયક્રિયાઓનું પ્રમાણ વધુ હોય ત્યારે વૃદ્ધિ થાય છે. સજીવો ઓછાવત્તા પ્રમાણમાં તેમની શરીરરચના કાર્યપદ્ધતિ કે વર્તનો બદલી પર્યાવરણ સાથે તાદાત્મ્ય સાધે છે. બધા ક્ષેત્રોમાં મહત્તમ એન્ટ્રોપીની શિથિલ થતાં ગાત્રો કામ કરતા બંધ પડે છે. શક્તિના કોઈ પણ રૂપાંતર દરમિયાન કેટલોક શક્તિનો જથ્થો ઉષ્મા-સ્વરૂપે વ્યય પામે છે. અપચય ક્રિયા કરતાં ચયક્રિયાઓનું પ્રમાણ વધુ હોય ત્યારે વૃદ્ધિ થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વર્ગીકરણથી વિવિધ ભૌગોલિક વિસ્તારોના... પ્રાણી સમૂહ તૈયાર કરી શકાય. વનસ્પતિ સમૂહ તૈયાર કરી શકાય. વનસ્પતિ અને પ્રાણી સમૂહ તૈયાર કરી શકાય. નકશાઓ તૈયાર કરી શકાય. પ્રાણી સમૂહ તૈયાર કરી શકાય. વનસ્પતિ સમૂહ તૈયાર કરી શકાય. વનસ્પતિ અને પ્રાણી સમૂહ તૈયાર કરી શકાય. નકશાઓ તૈયાર કરી શકાય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અશ્મિભૂત ત્રિઅંગી વનસ્પતિ કઈ છે ? હંસરાજ સેલાજીનેલા બેનીટાઈટિસ રહાનિયા હંસરાજ સેલાજીનેલા બેનીટાઈટિસ રહાનિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) જીવાણુના મુખ્ય કેટલા આકારો છે ? ત્રણ ચાર પાંચ એક જ ત્રણ ચાર પાંચ એક જ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP