બાયોલોજી (Biology)
નીચે પૈકી ક્યું વિધાન સત્ય છે.

સામાન્ય રીતે 4 પ્રકારના DNA અણુ છે.
સામાન્ય રીતે ફક્ત 20 ઉત્સેચકો જોવા મળે છે.
સામાન્ય રીતે ઘણા પ્રોટીન હોય છે.
સામાન્ય રીતે ફક્ત 80 પ્રકારના સંગસુત્ર છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
નીચે પૈકી સંગત જોડ શોધો:

રિબોઝાઈમ - રિબોઝોમ +r-RNA
એપોએન્ઝાઈમ - ઉત્સેચકનો બિનપ્રોટીન ભાગ
પ્રોસ્થેટિક જૂથ - ઉત્સેચકનો પ્રોટીન ઘટક
NADP – સહઉત્સેચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
DNAનો અણુ ઉચ્ચ સજીવોમાં કઈ પ્રક્રિયા માટે જવાબદાર છે?

લિંગ નિશ્ચયન માટે
વારસો સાચવવા માટે
જનીન ઇજનેરીવિદ્યા માટે
અંગ-પ્રત્યારોપણ માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સૂત્રાંગો ક્યાં કાર્ય સાથે સંકળાયેલાં છે ?

પ્રતિકારના
આપેલ તમામ
પ્રતિચારના
ખોરાકને પકડવાના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
DNA ની રચનામાં

બંને શૃંખલા 5 → 3 દિશામાં
જુદા જુદા સજીવમાં એડેનીનનું પ્રમાણ થાયમિન કરતાં અલગ હોય.
હવે શૃંખલા પ્રતિસમાંતર હોય જેમાં એક શૃંખલા 3¹ → 5¹ અને બીજી શૃંખલા 3 → 5
કુલ પ્યુરીન ન્યુક્લિઓટાઈડ અને પિરિમિડીન ન્યુક્લિઓટાઈડ સરખા નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
મ્યુઝિયમ માટે નીચેનામાંથી કયું વાક્ય સાચું નથી :

સ્ટફિંગ પદ્ધતિ દ્વારા પ્રાણીના મૃતદેહની જાળવણી થાય.
પુસ્તકાલય અને પ્રયોગશાળા હોય.
સાંસ્કૃતિક વારસાની જાળવણી કરવી.
પ્રાણીઓનાં અશ્મિ અને કંકાલનો સંગ્રહ હોય.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP