Gujarat Police Constable Practice MCQ Part - 3
સી.આર.પી.સી. કલમ -144 હેઠળ કરાયેલા ત્રાસદાયક બાબતો અથવા ભયના સંદેશના તાકીદના હુકમ કર્યાની તારીખથી કેટલા સમય સુધી અમલમાં રહેશે ?

એક માસ સુધી
20 દિવસ સુધી
બે માસ સુધી
ત્રણ માસ સુધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
જે કોઈ વ્યકિતને કોઇ સ્થળેથી જવાન બળજબરીથી ફરજ પાડે અથવા કોઇ પ્રકારે છેતરીને તેમ કરવા લલચાવે તો તે વ્યકિતનું ___ કર્યુ કહેવાય.

અપહરણ
આપેલ પૈકી એક પણ નહીં
આપેલ બંને
અપનયન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
'Das Capital' નામનું પુસ્તક કોણે લખ્યું હતું ?

કાલમાર્કસ
ઈસ્માઈલ દુર્ખીમ
ટાલ્કોટ સ્પેન્સર
હર્બટ સ્પેન્સર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP