બાયોલોજી (Biology)
આપેલ કયું વિધાન નામાધિકરણ સાથે અસંગત છે ?

એક વૈજ્ઞાનિક નામ અન્ય કોઈ પણ સજીવ માટે વપરાતું નથી.
વૈશ્વિક સ્તરે કોઈ પણ સજીવનાં બે વૈજ્ઞાનિક નામ હોય છે.
બધા જ સજીવોનું નામાધિકરણ કરવા સુધીનો અભ્યાસ શક્ય ના પણ હોય.
સજીવોને નિયમોને અનુસરીને નામ આપવામાં આવતું નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં કોષરસ વિભાજન કયા પ્રકારે થાય છે ?

કેન્દ્રથી પરિઘ તરફ
આપેલ તમામ
ગમે તે તલથી
પરિઘથી કેન્દ્ર તરફ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
આપણે પ્રાણીઉદ્યાનને અન્ય કયા નામે ઓળખીએ છીએ ?

પ્રાણી સંગ્રહાલય
પ્રાણીનિવાસ
ઝૂ
પ્રાણીબાગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP