બાયોલોજી (Biology) સંગત જોડ શોધો: દ્વિધ્રુવીત્રાક - ભાજનાવસ્થા ભાજનતલ - અંત્યાવસ્થા પુનઃસ્થાપન - ભાજનોત્તરાવસ્થા બહુકોષકેન્દ્રકી – કોષકેન્દ્ર વિભાજન દ્વિધ્રુવીત્રાક - ભાજનાવસ્થા ભાજનતલ - અંત્યાવસ્થા પુનઃસ્થાપન - ભાજનોત્તરાવસ્થા બહુકોષકેન્દ્રકી – કોષકેન્દ્ર વિભાજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચેનામાંથી ક્યું વિધાન IVRI એ કરેલા સંશોધન માટે સાચું છે ? ભારતમાં ઘણાં સ્થળોએ મરઘાપાલન કેન્દ્રો છે. ભારત જેવા દેશમાં યોગ્ય પોષણ માટે માંસના વપરાશની ભલામણ મરઘા પાલનના ઉદ્યોગના વિકાસમાં પૂરતું ધ્યાન આપવા બાબત ઈંડામાં ઉચ્ચ જૈવિક મૂલ્ય છે અને તેના વપરાશની ભલામણ ભારતમાં ઘણાં સ્થળોએ મરઘાપાલન કેન્દ્રો છે. ભારત જેવા દેશમાં યોગ્ય પોષણ માટે માંસના વપરાશની ભલામણ મરઘા પાલનના ઉદ્યોગના વિકાસમાં પૂરતું ધ્યાન આપવા બાબત ઈંડામાં ઉચ્ચ જૈવિક મૂલ્ય છે અને તેના વપરાશની ભલામણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સજીવ પુખ્ત વયે પોતાના જેવો બીજા સજીવ ઉત્પન્ન કરે તે ઘટનાને શું કહે છે ? અનુકૂલન પ્રજનન પુનઃસર્જન વિભેદન અનુકૂલન પ્રજનન પુનઃસર્જન વિભેદન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વુલ્ફિયા ગ્લોબોઝા કેટલા મિમી કદ દર્શાવે છે ? 1-2 મિમી 5-10 મિમી 2-5 મિમી 3-4 મિમી 1-2 મિમી 5-10 મિમી 2-5 મિમી 3-4 મિમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) બ્રિટિશ મ્યુઝિયમ ઓફ રોયલ બોટેનિકલ ગાર્ડન ક્યાં આવેલું છે ? ક્યુ દેહરાદૂન લંડન પૅરિસ ક્યુ દેહરાદૂન લંડન પૅરિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ઉત્સેચક માટે અસત્ય વિધાન કયું ? શરીરમાં થતી વિવિધ ક્રિયાનું નિયમન કરે છે. ઉત્સેચકો પ્રોટીનના બનેલા છે. કોષમાં થતી જૈવરાસાયણિક પ્રક્રિયા માટે ઉપયોગી છે. ઈલેક્ટ્રોલાઈટ તરીકે વર્તે છે. શરીરમાં થતી વિવિધ ક્રિયાનું નિયમન કરે છે. ઉત્સેચકો પ્રોટીનના બનેલા છે. કોષમાં થતી જૈવરાસાયણિક પ્રક્રિયા માટે ઉપયોગી છે. ઈલેક્ટ્રોલાઈટ તરીકે વર્તે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP