ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) કયું સ્થળ પક્ષીવિદો માટે અભ્યાસની આંગણવાડી ગણાય છે ? ખીજડીયા પક્ષી અભયારણ્ય થોળ પક્ષી અભયારણ્ય નળ સરોવર ઇન્દ્રોડા પાર્ક ખીજડીયા પક્ષી અભયારણ્ય થોળ પક્ષી અભયારણ્ય નળ સરોવર ઇન્દ્રોડા પાર્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) દ્વારકાના મુખ્ય મંદિરનું નામ શું છે ? મુખ્ય મંદિર દ્વારકાધીશનું મંદિર જગત મંદિર કૃષ્ણ મંદિર મુખ્ય મંદિર દ્વારકાધીશનું મંદિર જગત મંદિર કૃષ્ણ મંદિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) કયા નૃત્યમાં હુડીલા ગવાય છે ? મેરાયો અશ્વ નૃત્ય મેર તુટ મેરાયો અશ્વ નૃત્ય મેર તુટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) "હૂડો" શું છે ? ચિત્રકળા નૃત્યનો પ્રકાર સંગીતવાદ્ય રાગનો પ્રકાર ચિત્રકળા નૃત્યનો પ્રકાર સંગીતવાદ્ય રાગનો પ્રકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) કઈ નદી "ગુજરાતની કોલોરાડો" કહેવાય છે ? વિશ્વામિત્રી સાબરમતી મહી નર્મદા વિશ્વામિત્રી સાબરમતી મહી નર્મદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) મોઢેરાના સૂર્યમંદિરની બાબતમાં કયું વિધાન સાચું નથી ? આ મંદિરનું નકશીકામ ગાંધારશૈલીમાં થયેલું છે. આ મંદિર ભીમદેવ પ્રથમના શાસનકાળમાં બંધાયું હતું. મંદિરના બહારના જળકુંડની ચારે બાજુ નાના-નાના 108 જેટલા મંદિરો આવેલા છે. આ મંદિરમાં સૂર્યની 12 વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી આજે જોઈ શકાય છે આ મંદિરનું નકશીકામ ગાંધારશૈલીમાં થયેલું છે. આ મંદિર ભીમદેવ પ્રથમના શાસનકાળમાં બંધાયું હતું. મંદિરના બહારના જળકુંડની ચારે બાજુ નાના-નાના 108 જેટલા મંદિરો આવેલા છે. આ મંદિરમાં સૂર્યની 12 વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી આજે જોઈ શકાય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP