ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
કયું સ્થળ પક્ષીવિદો માટે અભ્યાસની આંગણવાડી ગણાય છે ?

ખીજડીયા પક્ષી અભયારણ્ય
થોળ પક્ષી અભયારણ્ય
નળ સરોવર
ઇન્દ્રોડા પાર્ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
દ્વારકાના મુખ્ય મંદિરનું નામ શું છે ?

મુખ્ય મંદિર
દ્વારકાધીશનું મંદિર
જગત મંદિર
કૃષ્ણ મંદિર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
મોઢેરાના સૂર્યમંદિરની બાબતમાં કયું વિધાન સાચું નથી ?

આ મંદિરનું નકશીકામ ગાંધારશૈલીમાં થયેલું છે.
આ મંદિર ભીમદેવ પ્રથમના શાસનકાળમાં બંધાયું હતું.
મંદિરના બહારના જળકુંડની ચારે બાજુ નાના-નાના 108 જેટલા મંદિરો આવેલા છે.
આ મંદિરમાં સૂર્યની 12 વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી આજે જોઈ શકાય છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP