ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
કયું સ્થળ પક્ષીવિદો માટે અભ્યાસની આંગણવાડી ગણાય છે ?

નળ સરોવર
ઇન્દ્રોડા પાર્ક
ખીજડીયા પક્ષી અભયારણ્ય
થોળ પક્ષી અભયારણ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ગુજરાતના આદિવાસીઓ 'ઊંદરીયા દેવ' નો તહેવાર ક્યારે ઉજવે છે ?

શિયાળામાં
ફાગણ માસમાં
વરસાદના મોસમમાં
પાક તૈયાર થાય ત્યારે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
વડોદરા ખાતે મહારાજા સયાજીરાવ દ્વારા 1886માં સંગીત કોલેજની સ્થાપના કરવામાં આવી જેના પ્રથમ આચાર્ય કોણ હતા ?

ઇનાયત ખાન
ઉસ્તાદ મૌલા બક્ષ
ઉસ્તાદ ફૈયાઝ ખાન
પંડિત ભાસ્કરભુવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP