ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયું જોડકું સાચું નથી ?

પ્રિયદર્શી - મધુસુદન પારેખ
ઉશનસ્ - નટવરલાલ પંડ્યા
સ્નેહરશ્મિ - ઉમાશંકર જોશી
કલાપી - સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
બેસી ખાટે પિયરઘરમાં જિંદગી જોઈ સારી. - આ પંક્તિનો છંદ જણાવો.

પૃથ્વી
શાર્દૂલવિક્રીડિત
શીખરીણી
મંદાક્રાન્તા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'સ્મરણયાત્રા' એ કયા સર્જકની જાણીતી આત્મકથા છે ?

નરસિંહરાવ દિવેટીયા
કાકાસાહેબ કાલેલકર
જયંત પાઠક
ચંદ્રવદન સી. મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘એ રાત હતી ખામોશ, અષાઢી અલબેલો અંધાર હતો’ – આ રચના કયા કવિની છે ?

વેણીભાઈ પુરોહિત
રમણીક અરાલવાળા
મણિલાલ દ્વિવેદી
બાલશંકર કંથારિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલ ઇમારત એના નકશામાં નથી હોતી. - આ મુક્તકની રચના કોણે કરી છે ?

મુરલી ઠાકુર
અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ
બરકત અલી વિરાણી
અમૃત ઘાયલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP