ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જમીઅલશાની સમાધિ ક્યા આવેલી છે ? જૂનાગઢ બીલખા ઊના કંડોરણા જૂનાગઢ બીલખા ઊના કંડોરણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું જોડકું સાચું નથી ? પ્રિયદર્શી - મધુસુદન પારેખ ઉશનસ્ - નટવરલાલ પંડ્યા સ્નેહરશ્મિ - ઉમાશંકર જોશી કલાપી - સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ પ્રિયદર્શી - મધુસુદન પારેખ ઉશનસ્ - નટવરલાલ પંડ્યા સ્નેહરશ્મિ - ઉમાશંકર જોશી કલાપી - સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બેસી ખાટે પિયરઘરમાં જિંદગી જોઈ સારી. - આ પંક્તિનો છંદ જણાવો. પૃથ્વી શાર્દૂલવિક્રીડિત શીખરીણી મંદાક્રાન્તા પૃથ્વી શાર્દૂલવિક્રીડિત શીખરીણી મંદાક્રાન્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સ્મરણયાત્રા' એ કયા સર્જકની જાણીતી આત્મકથા છે ? નરસિંહરાવ દિવેટીયા કાકાસાહેબ કાલેલકર જયંત પાઠક ચંદ્રવદન સી. મહેતા નરસિંહરાવ દિવેટીયા કાકાસાહેબ કાલેલકર જયંત પાઠક ચંદ્રવદન સી. મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘એ રાત હતી ખામોશ, અષાઢી અલબેલો અંધાર હતો’ – આ રચના કયા કવિની છે ? વેણીભાઈ પુરોહિત રમણીક અરાલવાળા મણિલાલ દ્વિવેદી બાલશંકર કંથારિયા વેણીભાઈ પુરોહિત રમણીક અરાલવાળા મણિલાલ દ્વિવેદી બાલશંકર કંથારિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલ ઇમારત એના નકશામાં નથી હોતી. - આ મુક્તકની રચના કોણે કરી છે ? મુરલી ઠાકુર અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ બરકત અલી વિરાણી અમૃત ઘાયલ મુરલી ઠાકુર અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ બરકત અલી વિરાણી અમૃત ઘાયલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP