ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ધૂમકેતુ' ઉપનામ કયા સર્જકનું છે ?

ગૌરીશંકર ગોવર્ધનરામ ત્રિપાઠી
ગૌરીશંકર માધવરામ જોશી
ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી
ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'માણસાઈના દીવા' પુસ્તકનું મુખ્ય પાત્ર કયું છે ?

રવિશંકર વ્યાસ
રમણલાલ નીલકંઠ
ઇન્દુલાલ યાજ્ઞિક
રવિશંકર રાવળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યમાં કવિ કાન્તની રચનાઓ અતિજ્ઞાન, ચક્રવાત મિથુન, કચ-દેવયાની એ કયો પ્રકાર કહેવાય ?

મહાકાવ્ય
ગરબી
નવલકથા
ખંડકાવ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP