બાયોલોજી (Biology) સમભાજન અને અર્ધીકરણમાં કઈ બાબતે સામ્યતા છે ? સંશ્લેષણ તબક્કામાં થતા DNA ના દ્વિગુણન બાબતે સર્જાતા બાળકોષના જનીનબંધારણ બાબતે સમજાત રંગસૂત્રની જોડી બનવા બાબતે સર્જાતા બાળકોષના રંગસૂત્રની સંખ્યા બાબતે સંશ્લેષણ તબક્કામાં થતા DNA ના દ્વિગુણન બાબતે સર્જાતા બાળકોષના જનીનબંધારણ બાબતે સમજાત રંગસૂત્રની જોડી બનવા બાબતે સર્જાતા બાળકોષના રંગસૂત્રની સંખ્યા બાબતે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પ્રયોગશાળામાં સમવિભાજનનો અભ્યાસ કરવાનું સૌથી સારું દ્રવ્ય કયું છે ? મૂલાગ્ર અંડાશય પરાગાશય પર્ણાગ્ર મૂલાગ્ર અંડાશય પરાગાશય પર્ણાગ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) જીવંત કોષો પોતાની જૈવિકક્રિયા કયા પરિબળ હેઠળ કરે છે ? નીચું તાપમાન અને વાતાવરણ દબાણ નીચું તાપમાન અને ઊંચા દબાણ ઊંચું તાપમાન અને વાતાવરણ દબાણ ઊંચું તાપમાન અને નીચું દબાણ નીચું તાપમાન અને વાતાવરણ દબાણ નીચું તાપમાન અને ઊંચા દબાણ ઊંચું તાપમાન અને વાતાવરણ દબાણ ઊંચું તાપમાન અને નીચું દબાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કઈ રચના રંગસૂત્રોના સ્થળાંતરણ માટે જવાબદાર છે ? સૂક્ષ્મનલિકા અને સૂક્ષ્મ તંતુ સૂક્ષ્મનલિકા સૂક્ષ્મ તંતુ મધ્યવર્તીતંતુ સૂક્ષ્મનલિકા અને સૂક્ષ્મ તંતુ સૂક્ષ્મનલિકા સૂક્ષ્મ તંતુ મધ્યવર્તીતંતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કણાભસૂત્ર સાથે કયું વાક્ય અસંગત છે ? ઑક્સિડેટિવ ફૉસ્ફોરીકરણ (ETS) માટેના ઉત્સેચકો એ બાહ્યપટલમાં હાજર હોય છે. અંતઃપટલ એ અનેક પ્રવર્ધો ધરાવે છે. કણાભસૂત્રનું બાહ્યપટલ એ ચાળણી જેવાં છિદ્રો ધરાવે છે. કણાભસૂત્રનું બાહ્યપટલ બધા જ પ્રકારના અણુ માટે પ્રવેશશીલ છે. ઑક્સિડેટિવ ફૉસ્ફોરીકરણ (ETS) માટેના ઉત્સેચકો એ બાહ્યપટલમાં હાજર હોય છે. અંતઃપટલ એ અનેક પ્રવર્ધો ધરાવે છે. કણાભસૂત્રનું બાહ્યપટલ એ ચાળણી જેવાં છિદ્રો ધરાવે છે. કણાભસૂત્રનું બાહ્યપટલ બધા જ પ્રકારના અણુ માટે પ્રવેશશીલ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચેનામાંથી કયું ઉપાંગવિહીન ઊભયજીવી પ્રાણી છે ? સાલામાન્ડર દેડકો ટોડ ઈકથીઓફિશ સાલામાન્ડર દેડકો ટોડ ઈકથીઓફિશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP