બાયોલોજી (Biology) સમભાજન દરમિયાન અંતઃ કોષરસજાળ અને કોષકેન્દ્રિકાના અદૃશ્ય થવાની શરૂઆત ક્યારે થાય છે ? પશ્ચ પૂર્વાવસ્થા પશ્ચ ભાજનાવસ્થા પૂર્વ પૂર્વાવસ્થા પૂર્વ ભાજનાવસ્થા પશ્ચ પૂર્વાવસ્થા પશ્ચ ભાજનાવસ્થા પૂર્વ પૂર્વાવસ્થા પૂર્વ ભાજનાવસ્થા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) જનીનોના સ્થાનમાં ગૌણ પરિવર્તન કોનાથી થાય છે ? બિંદુવિકૃતિ ફૉરવર્ડ વિકૃતિ રંગસૂત્રીય વિકૃતિ રીવર્સ વિકૃતિ બિંદુવિકૃતિ ફૉરવર્ડ વિકૃતિ રંગસૂત્રીય વિકૃતિ રીવર્સ વિકૃતિ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (Hint ન્યુક્લિઓટાઈડના નંબર, ક્રમ, પ્રકારમાં ફેરફાર થવાથી થતી વિકૃતિ જનીન પ્રકારમાં થતી વિકૃતિ અગ્રીવ વિકૃતિ કહેવાય જે જનીન વાઈલ્ડટાઈપમાં ફેરવાય તો રીવર્સ વિકૃતિ કહેવાય. રંગસૂત્રની રચના સંખ્યામાં ફેરફાર રંગસૂત્રીય વિકૃતિ કહેવાય.)
બાયોલોજી (Biology) વિશ્વનો સુપ્રસિદ્ધ વનસ્પતિ ઉદ્યાન રોયલ બોટાનિકલ ગાર્ડન,સિડની, ઑસ્ટ્રેલિયા ન્યૂયોર્ક બોટાનિકલ ગાર્ડન, યુ.એસ.એ. રોયલ બોટાનિકલ ગાર્ડન, ક્યુ, ઇંગ્લેન્ડ લૉઈડ બોટનિકલ ગાર્ડન, દાર્જિલિંગ રોયલ બોટાનિકલ ગાર્ડન,સિડની, ઑસ્ટ્રેલિયા ન્યૂયોર્ક બોટાનિકલ ગાર્ડન, યુ.એસ.એ. રોયલ બોટાનિકલ ગાર્ડન, ક્યુ, ઇંગ્લેન્ડ લૉઈડ બોટનિકલ ગાર્ડન, દાર્જિલિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) CZA ના નિરીક્ષણ હેઠળ કોણ કાર્ય કરે છે ? વનસ્પતિ સંગ્રહાલય પ્રાણીઉદ્યાન વનસ્પતિ ઉદ્યાન મ્યુઝિયમ વનસ્પતિ સંગ્રહાલય પ્રાણીઉદ્યાન વનસ્પતિ ઉદ્યાન મ્યુઝિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સુવિકસિત ન હોય તેવી ધમની અને શિરાઓ સાથેનું ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણતંત્ર કોની લાક્ષણિકતા છે ? કોષ્ઠાંત્રિ વિહંગ મૃદુકાય સંધિપાદ કોષ્ઠાંત્રિ વિહંગ મૃદુકાય સંધિપાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચે આપેલ કયું વિધાન મૃત્યુ સાથે સુસંગત છે ? અપચય ક્રિયા કરતાં ચયક્રિયાઓનું પ્રમાણ વધુ હોય ત્યારે વૃદ્ધિ થાય છે. શક્તિના કોઈ પણ રૂપાંતર દરમિયાન કેટલોક શક્તિનો જથ્થો ઉષ્મા-સ્વરૂપે વ્યય પામે છે. સજીવો ઓછાવત્તા પ્રમાણમાં તેમની શરીરરચના કાર્યપદ્ધતિ કે વર્તનો બદલી પર્યાવરણ સાથે તાદાત્મ્ય સાધે છે. બધા ક્ષેત્રોમાં મહત્તમ એન્ટ્રોપીની શિથિલ થતાં ગાત્રો કામ કરતા બંધ પડે છે. અપચય ક્રિયા કરતાં ચયક્રિયાઓનું પ્રમાણ વધુ હોય ત્યારે વૃદ્ધિ થાય છે. શક્તિના કોઈ પણ રૂપાંતર દરમિયાન કેટલોક શક્તિનો જથ્થો ઉષ્મા-સ્વરૂપે વ્યય પામે છે. સજીવો ઓછાવત્તા પ્રમાણમાં તેમની શરીરરચના કાર્યપદ્ધતિ કે વર્તનો બદલી પર્યાવરણ સાથે તાદાત્મ્ય સાધે છે. બધા ક્ષેત્રોમાં મહત્તમ એન્ટ્રોપીની શિથિલ થતાં ગાત્રો કામ કરતા બંધ પડે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP