ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) દાદા ભગવાનનું જન્મ સ્થળ ભાદરણ ક્યાં જિલ્લામાં આવેલું છે ? આણંદ ગાંધીનગર અમદાવાદ સુરત આણંદ ગાંધીનગર અમદાવાદ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ભીમના દેરા (ભીમ દેવળ) ગુજરાતમાં ક્યા જિલ્લામાં આવેલા છે ? અમદાવાદ જુનાગઢ ગીર સોમનાથ સુરેન્દ્રનગર અમદાવાદ જુનાગઢ ગીર સોમનાથ સુરેન્દ્રનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) 'ધરતીના ચિત્રકાર' તરીકે કોણ જાણીતા હતા ? કાંતિભાઈ પરમાર વાસુદેવ સ્માર્ત છગનભાઈ જાદવ ખોડીદાસ પરમાર કાંતિભાઈ પરમાર વાસુદેવ સ્માર્ત છગનભાઈ જાદવ ખોડીદાસ પરમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) તૂર નૃત્ય કયા વિસ્તારનું લોકનૃત્ય છે ? ખારાપટ આદિવાસી છોટા ઉદેપુર રાઠવા પંચમહાલ આદિવાસી હળપતિ આદિવાસી ખારાપટ આદિવાસી છોટા ઉદેપુર રાઠવા પંચમહાલ આદિવાસી હળપતિ આદિવાસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. મેઘરાજાને બોલાવવા માટે ભરૂચ જિલ્લાના ભોઈ જ્ઞાતિના લોકો મેઘરાજાની છડીનો ઉત્સવ ઉજવે છે. આપેલ તમામ માઘ મેળો ભરૂચમાં ભરાય છે જે મેઘરાજાની છડીનો ઉત્સવ તરીકે પણ ઓળખાય છે. શ્રાવણ વદ નોમના દિવસે મેઘરાજાની છડીનો ઉત્સવ શરૂ થાય છે અને શ્રાવણ વદ દસમના દિવસે વરઘોડો કાઢી નર્મદા નદીમાં મૂર્તિ વિસર્જન થાય છે. મેઘરાજાને બોલાવવા માટે ભરૂચ જિલ્લાના ભોઈ જ્ઞાતિના લોકો મેઘરાજાની છડીનો ઉત્સવ ઉજવે છે. આપેલ તમામ માઘ મેળો ભરૂચમાં ભરાય છે જે મેઘરાજાની છડીનો ઉત્સવ તરીકે પણ ઓળખાય છે. શ્રાવણ વદ નોમના દિવસે મેઘરાજાની છડીનો ઉત્સવ શરૂ થાય છે અને શ્રાવણ વદ દસમના દિવસે વરઘોડો કાઢી નર્મદા નદીમાં મૂર્તિ વિસર્જન થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) અડાલજની વાવ કોણે બંધાવેલ છે ? ધૃવસ્વામીની દેવી ચૌલા દેવી મીનળ દેવી રાણી રૂડીબાઈ ધૃવસ્વામીની દેવી ચૌલા દેવી મીનળ દેવી રાણી રૂડીબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP