ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1923ના બોરસદ સત્યાગ્રહમાં કોના પ્રમુખપદે સંગ્રામ સમિતિની રચના કરવામાં આવી ?

બી.કે. મજુમદાર
દરબાર ગોપાળદાસ
નરહરિ રાવળ
કિશોરલાલ મશરૂવાળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડની રચના કયા મુખ્યમંત્રીએ કરી હતી ?

જીવરાજ મહેતા
હિતેન્દ્રભાઈ દેસાઈ
બાબુભાઈ પટેલ
ઘનશ્યામભાઈ ઓઝા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP