ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
સરસ્વતી નદીનું ઉદગમસ્થાન જણાવો જ્યાં ગૌમુખ માંથી સરસ્વતીનો પ્રવાહ વહે છે ?

નાગેશ્વર
શંખેશ્વર
કોટેશ્વર
મોઢેશ્વર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
'પરિત્રાણ' ,'અંતિમ અધ્યાય', 'ગૃહારણ્ય' વગેરે કોના ઉત્તમ નાટકો છે ?

મનોહર ત્રિપાઠી
પન્નાલાલ પટેલ
મનુભાઈ પંચોળી
નાથાલાલ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
"કુમાર" મેગેઝિન સાથે નીચેનામાંથી કયા ચિત્રકાર સંકળાયેલા હતા ?

સોમાલાલ શાહ
કનુભાઇ દેસાઇ
રવિશંકર રાવળ
રવિ શર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ગુજરાતનું સૌપ્રથમ આદિવાસી મ્યુઝિયમ કયું છે ?

રજની પરીખ મ્યુઝિયમ
લેડી વિલ્સન મ્યુઝિયમ
આદિવાસી લોકકલા સંગ્રહાલય
આદિવાસી નૃવંશ વિદ્યા મ્યુઝિયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
સ્થાપત્ય કલાના ઉત્તમ નમૂના તરીકે જાણીતો કિલ્લો (જુના) ઝાલાવાડ વિસ્તારમાં કયા ગામમાં આવેલો છે ?

માણકવાડા
જેસવાડા
ઝીંઝુવાડા
નગવાડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP