ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
કયા આદિવાસી લોકગાયિકાને પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો છે ?

દમયંતી બરડાય
હમિદા મીર
દિવાળીબેન ભીલ
મીનલ રાઠોડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
'પિઠોરા' શું છે ?

આદિવાસી તહેવાર
આદિવાસી ચિત્રકલા
આદિવાસી નૃત્ય
આદિવાસી સંગીત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP