GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 ગીરનાં જંગલને ક્યા વર્ષથી અભ્યારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું? 1965 1980 1970 1969 1965 1980 1970 1969 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 અનુશ્રુતિ પ્રમાણે કોણે બતાવેલી જગ્યા ઉપર વનરાજ ચાવડાએ પાટણ શહેરની સ્થાપના કરી હતી ? પંચાસરના રાજા જયશિખરી રાણી ઉદયમતી અણહિલ ભરવાડ મામા સુરપાળ પંચાસરના રાજા જયશિખરી રાણી ઉદયમતી અણહિલ ભરવાડ મામા સુરપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 3/4, 9/12 અને 27/8 નો લ. સા. અ. શું થશે ? 25/3 29/4 27/4 23/5 25/3 29/4 27/4 23/5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 એક ટાંકીનો 60% ભાગ ભરતા 2 મીનીટ થાય છે, તો ત્યારબાદ ખાલી પડેલ ટાંકીને પૂર્ણ ભરતા વધુ કેટલો સમય લાગશે ? 1 મીનીટ 120 સેકન્ડ 3 મીનીટ 80 સેકન્ડ 1 મીનીટ 120 સેકન્ડ 3 મીનીટ 80 સેકન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 Fill in the blank :'An' is ___ indefinite article. a none an the a none an the ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 અંતર્ગોળ અરીસાની સામે વસ્તુને ક્યા સ્થાને મૂકતા તેનું આભાસી અને ચત્તું પ્રતિબિંબ રચાય ? વક્રતાકેન્દ્ર (C) પર મુખ્યકેન્દ્ર (F) પર વક્રતાકેન્દ્રથી દૂર મુખ્યકેન્દ્ર તેમજ ધ્રુવની વચ્ચે વક્રતાકેન્દ્ર (C) પર મુખ્યકેન્દ્ર (F) પર વક્રતાકેન્દ્રથી દૂર મુખ્યકેન્દ્ર તેમજ ધ્રુવની વચ્ચે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP