ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી ક્યા ભારતીય શહેરને 'પૂર્વનું વેનિસ' કહેવામાં આવે છે ? ગોવા ગુંટુર ઉદયપુર હૈદરાબાદ ગોવા ગુંટુર ઉદયપુર હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચે દર્શાવેલ પુસ્તક પૈકી કયા પુસ્તકમાં ખેતીના ચાર તબક્કાઓ - ખેડવું, વાવવું, લણવું, અને ઝૂડવુંની વિગત છે ? સતપથ બ્રાહ્મણ અથવર્વેદ માંડુક્ય ઉપનિષદ યજુર્વેદ સતપથ બ્રાહ્મણ અથવર્વેદ માંડુક્ય ઉપનિષદ યજુર્વેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ. 1651માં કઈ નદીને કાંઠે અંગ્રેજોએ પહેલવહેલો વેપાર કરવાની શરૂઆત કરી ? સતલજ કાવેરી હુગલી નર્મદા સતલજ કાવેરી હુગલી નર્મદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ચિત્તોડમાં વિજય સ્તંભ કોણે બનાવડાવેલો ? રાણા સાંગા રાણા કુંભા રાણા ઉદયસિંહ મહારાણા પ્રતાપ રાણા સાંગા રાણા કુંભા રાણા ઉદયસિંહ મહારાણા પ્રતાપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં ક્યા વડાપ્રધાનના સમયમાં LPG (લિબરલાઈઝેશન, પ્રાઈવેટાઇઝેશન અને ગ્લોબલલાઈઝેશન)ની નીતિ અમલમાં આવી ? આઈ.કે.ગુજરાલ એચ.ડી.દેવગોડા અટલ બિહારી વાજપેયી પી.વી.નરસિમ્હારાવ આઈ.કે.ગુજરાલ એચ.ડી.દેવગોડા અટલ બિહારી વાજપેયી પી.વી.નરસિમ્હારાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મુદ્રાલેખ 'સત્યમેવ જયતે' કયા ગ્રંથમાંથી લેવામાં આવ્યો છે ? ઋગ્વેદ અથર્વવેદ મુંડક ઉપનિષદ ચંદોગ્યા ઉપનિષદ ઋગ્વેદ અથર્વવેદ મુંડક ઉપનિષદ ચંદોગ્યા ઉપનિષદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP