ભારતનો ઈતિહાસ (History of India)
નીચે દર્શાવેલ પુસ્તક પૈકી કયા પુસ્તકમાં ખેતીના ચાર તબક્કાઓ - ખેડવું, વાવવું, લણવું, અને ઝૂડવુંની વિગત છે ?

સતપથ બ્રાહ્મણ
અથવર્વેદ
માંડુક્ય ઉપનિષદ
યજુર્વેદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ચિત્તોડમાં વિજય સ્તંભ કોણે બનાવડાવેલો ?

રાણા સાંગા
રાણા કુંભા
રાણા ઉદયસિંહ
મહારાણા પ્રતાપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતમાં ક્યા વડાપ્રધાનના સમયમાં LPG (લિબરલાઈઝેશન, પ્રાઈવેટાઇઝેશન અને ગ્લોબલલાઈઝેશન)ની નીતિ અમલમાં આવી ?

આઈ.કે.ગુજરાલ
એચ.ડી.દેવગોડા
અટલ બિહારી વાજપેયી
પી.વી.નરસિમ્હારાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
મુદ્રાલેખ 'સત્યમેવ જયતે' કયા ગ્રંથમાંથી લેવામાં આવ્યો છે ?

ઋગ્વેદ
અથર્વવેદ
મુંડક ઉપનિષદ
ચંદોગ્યા ઉપનિષદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP