GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 સુપ્રસિદ્ધ ‘તેન તળાવ’ ક્યા સ્થળ નજીક આવેલ છે ? મીઠાપુર જેતપુર ડભોઈ ધોળકા મીઠાપુર જેતપુર ડભોઈ ધોળકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 “પ્રેમાનંદની એક ગૌરવમૂર્તિ ઉપસાવવા તેમને પાઘડીને પહેરતા ચીતરવાની જરૂર નથી.’’ પોતાના અભ્યાસ લેખમાં પ્રેમાનંદ માટે આવો કોણે પ્રતિભાવ આપ્યો છે? ઉમાશંકર જોશી કાકાસાહેબ કાલેલકર કનૈયાલાલ મુનશી ગોવર્ધનરામ ત્રિપાઠી ઉમાશંકર જોશી કાકાસાહેબ કાલેલકર કનૈયાલાલ મુનશી ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 ખોટી જોડણી શોધો. આર્શીવાદ તિમિર ઔષ્ઠય હૂંડી આર્શીવાદ તિમિર ઔષ્ઠય હૂંડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 Fill in the blank :Teacher: What is wrong with your mother ?Raja : ___ Are you suffer from blood cancer? Do you suffering from blood cancer? I am suffer from blood cancer. She is suffering from blood cancer Are you suffer from blood cancer? Do you suffering from blood cancer? I am suffer from blood cancer. She is suffering from blood cancer ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 ગુજરાત રાજ્યની સ્થાપના બાદ ગુજરાતી સાહિત્ય પરિષદના સૌ પ્રથમ જ્ઞાનસત્રનું આયોજન કરવામાં આવ્યું. આ સત્ર કોના અધ્યક્ષપદે યોજવામાં આવ્યું હતું ? રામનારાયણ પાઠક કનૈયાલાલ મુનશી કાકા કાલેલકર ઉમાશંકર જોશી રામનારાયણ પાઠક કનૈયાલાલ મુનશી કાકા કાલેલકર ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યનું બાળપણનું નામ જણાવો. બ્રહ્મદેવ શીલચંદ્ર દેવચંદ્ર ચાંગદેવ બ્રહ્મદેવ શીલચંદ્ર દેવચંદ્ર ચાંગદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP