GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
“પ્રેમાનંદની એક ગૌરવમૂર્તિ ઉપસાવવા તેમને પાઘડીને પહેરતા ચીતરવાની જરૂર નથી.’’ પોતાના અભ્યાસ લેખમાં પ્રેમાનંદ માટે આવો કોણે પ્રતિભાવ આપ્યો છે?

ઉમાશંકર જોશી
કાકાસાહેબ કાલેલકર
કનૈયાલાલ મુનશી
ગોવર્ધનરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
Fill in the blank :
Teacher: What is wrong with your mother ?
Raja : ___

Are you suffer from blood cancer?
Do you suffering from blood cancer?
I am suffer from blood cancer.
She is suffering from blood cancer

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
ગુજરાત રાજ્યની સ્થાપના બાદ ગુજરાતી સાહિત્ય પરિષદના સૌ પ્રથમ જ્ઞાનસત્રનું આયોજન કરવામાં આવ્યું. આ સત્ર કોના અધ્યક્ષપદે યોજવામાં આવ્યું હતું ?

રામનારાયણ પાઠક
કનૈયાલાલ મુનશી
કાકા કાલેલકર
ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યનું બાળપણનું નામ જણાવો.

બ્રહ્મદેવ
શીલચંદ્ર
દેવચંદ્ર
ચાંગદેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP