GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
નીચે આપેલ વાક્યનો કર્તરિપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.
ઢોલીથી ઢોલ વગાડાય અને લોકોથી નચાય

ઢોલીથી ઢોલ વગાડે અને લોકોથી નચાય
ઢોલી ઢોલ વગાડે અને લોકો નાચે છે
ઢોલી ઢોલ વગાડે અને લોકો નાચે
ઢોલી ઢોલ વગાડશે અને લોકો નાચશે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
હૃદયની સતત ધબકવાની ક્રિયાનું નિયંત્રણ કોના દ્વારા થાય છે ?

બૃહદ્ મસ્તિષ્ક
મધ્ય મગજ
લઘુમસ્તિષ્ક
લંબમજ્જા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
“પ્રેમાનંદની એક ગૌરવમૂર્તિ ઉપસાવવા તેમને પાઘડીને પહેરતા ચીતરવાની જરૂર નથી.’’ પોતાના અભ્યાસ લેખમાં પ્રેમાનંદ માટે આવો કોણે પ્રતિભાવ આપ્યો છે?

કાકાસાહેબ કાલેલકર
ઉમાશંકર જોશી
કનૈયાલાલ મુનશી
ગોવર્ધનરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP