GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
કવિ દલપતરામે કોને અનુસરીને સ્થાનવર્ણન અને ઋતુવર્ણનના કાવ્યો રચ્યાં છે ?

દયારામ
સ્વામી આનંદ
નર્મદ
પ્રેમાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
(a) બકુલ ત્રિપાઠી
(b) ભોગીલાલ ગાંધી
(c) કનૈયાલાલ મુનશી
(d) ડાહ્યાભાઈ દેરાસરી
(1) ઉપવાસી
(2) ઠોઠ નિશાળિયો
(3) બુલબુલ
(4) ધનશ્યામ

b - 3, c - 1, a - 2, d - 4
d - 3, a - 2, b - 1, c - 4
c - 2, d - 1, a - 3, b - 4
a - 3, b - 1, c - 4, d - 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો‌.
‘પસાયતો’

તપસ્વીનો કક્ષ
મોટો પટારો
રક્ષક
આફત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
વહોરા કોમની લોકવાયકા મુજબ અરબસ્તાનથી ખંભાત પધારેલા મુસ્લિમ બીરાદરે કુવામાં તીર મારતાં કુવો પાણીથી છલકાઈ ગયો અને તે પાણી પીનાર હિન્દુ કાકા કાકીએ શરત મુજબ મુસ્લિમ ધર્મ સ્વીકાર્યો હતો અને તેઓ વહોરા કહેવાયા. આ મુસ્લિમ બીરાદર કોણ ?

અબદલ્લા
ફતેહ મહમ્મદ
ફૈઝુદ્દીન
રસુલ સુલતાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
7 વિષયના માર્ક્સની સરેરાશ 85 છે. તેમાંથી વિજ્ઞાનના માર્ક્સ કાઢી નાંખવામાં આવે તો સરેરાશ 88 છે. તો વિજ્ઞાનના માર્ક્સ કેટલા હશે ?

67
66
76
75

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી દ્વારા નોટિફાય કરવામાં આવેલ ફેટલ એક્સિડન્ટમાં શ્રમયોગીનું મૃત્યુ થાય તેવા કિસ્સામાં ‘અકસ્માત મૃત્યુ સહાય યોજના' અંતર્ગત કેટલી રકમની સહાય આપવામાં આવે છે ?

રૂા. 1,50,000/-
રૂા. 1,25,000/-
રૂા. 1,00,000/-
રૂા. 75,000/-

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP