Gujarat Police Constable Practice MCQ Part - 4
ગુજરાતમાં ગ્રંથાલય પ્રવૃત્તિના પ્રણેતા કોણ છે ?

વિઠ્ઠલભાઈ પટેલ
દરબાર ગોપાળદાસ
મોતીભાઈ અમીન
ઈશ્વરભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
IPC - 1860 મુજબ નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?

અકસ્માતથી કરેલ કૃત્ય ગુનો નથી.
આપેલ તમામ
પોતાની ઈચ્છા વિરૂધ્ધ નશાની હાલતમાં કરેલ કૃત્ય ગુનો નથી.
અસ્થિર મગજના વ્યકિતએ કરેલ કૃત્ય ગુનો નથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP