Talati Practice MCQ Part - 9
'ભગવદ્ગોમંડળ' શું છે ?

ગુજરાતી ભાષાનો વિશ્વકોષ
ગોંડલના મહારાજા ભાગવતસિંહજીની આત્મકથા
શ્રીમદ્ ભાગવદમાં થયેલી ગાયોની સ્તુતિ
ગાયોની ચારે બાજુ વર્તુળાકારે ભગવાન શ્રીકૃષ્ણ તથા ગોવાળિયાઓએ કરેલું નૃત્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
એક કારખાનામાં 60 મજુરોની રોજગારીની સરાસરી રૂા.2000 છે. જો તેમાં તેમના સુપરવાઈઝરનો પગાર સામેલ કરવામાં આવે તો સરેરાશ વેતનમાં રૂ.80નો વધારો થાય છે. તો સુપરવાઈઝરનો પગાર કેટલો હશે.

રૂા.6880
રૂ.6300
રૂા.6440
રૂા.6620

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી કયા જિલ્લામાં આવેલ છે ?

પાટણ
મહેસાણા
બનાસકાંઠા
સાબરકાંઠા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP