Talati Practice MCQ Part - 2
એક વર્તુળના પરીઘ અને વ્યાસ વચ્ચેનું અંતર 150 મીટર છે. તે વર્તુળની ત્રિજ્યા કેટલી થશે ?

25 મીટર
30 મીટર
35 મીટર
40 મીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ઝફરખાને કયું નામ ધારણ કરી ગુજરાતની ગાદી સંભાળી હતી ?

મુઝફ્ફરશાહ બીજો
ગ્યાસુદ્દીન મહંમદશાહ
મુઝફ્ફરશાહ પ્રથમ
મહંમદશાહ પ્રથમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ગુજરાતનો સૌથી મોટો તાલુકો કયા જિલ્લામાં આવેલ છે ?

અમદાવાદ
કચ્છ
ગીર-સોમનાથ
જૂનાગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
20 લીટર મિશ્રણમાં દૂધ અને પાણી 3 : 1ના ગુણોત્તરમાં છે. આ મિશ્રણમાં દૂધનુ કેટલું પ્રમાણ ઉમેરવામાં આવે જેથી દૂધ અને પાણીનો ગુણોત્તર 4 : 1 થઈ જાય.

4 લીટર
5 લીટર
7 લીટર
6 લીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP