Talati Practice MCQ Part - 2
એક વર્તુળના પરીઘ અને વ્યાસ વચ્ચેનું અંતર 150 મીટર છે. તે વર્તુળની ત્રિજ્યા કેટલી થશે ?

35 મીટર
40 મીટર
30 મીટર
25 મીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘પાદરના તિરથ’ કોની કૃતિ છે ?

ગુણવંતરાય આચાર્ય
જયંતિ દલાલ
રસીકલાલ પરીખ
ચંદ્રવદન મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી ?

કનૈયાલાલ મુનશી
મહાત્મા ગાંધી
સ્વામી વિવેકાનંદ
જ્યોતિબા ફૂલે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ભારતમાં સૌથી વધુ ગીતો ગાવાનો રેકોર્ડ કઈ મહિલા ગાયકના નામે છે ?

આશા ભોંસલે
કવિતા કૃષ્ણમૂર્તિ
લત્તા મંગેશકર
અલકા યાજ્ઞિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP