Talati Practice MCQ Part - 2
એક વર્તુળના પરીઘ અને વ્યાસ વચ્ચેનું અંતર 150 મીટર છે. તે વર્તુળની ત્રિજ્યા કેટલી થશે ?

25 મીટર
40 મીટર
35 મીટર
30 મીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘વીરની વીદાય’ કોની નવલકથા છે ?

રાજેન્દ્ર શાહ
ઉમાશંકર જોષી
ઝીણાભાઈ દેસાઈ
ન્હાનાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ઈ.સ. 1958 માં ગુજરાતમાં ક્યા જીલ્લામાંથી ખનીજતેલ અને કુદરતી વાયુ પ્રાપ્ત થયા હતો ?

આણંદ
લુણેજ
નવસારી
ખેડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
વર્ષ 2019માં કયા ભારતીય ક્રિકેટરને પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે ?

મહેન્દ્રસિંહ ધોની
ચેતેશ્વર પૂજારા
વિરાટ કોહલી
ગૌતમ ગંભીર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP