ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બકુલ બક્ષીના કયા વાર્તાસંગ્રહોને ગુજરાત રાજ્ય સાહિત્ય અકાડમી એવોર્ડ આપવામાં આવ્યો છે ? એક પણ નહીં મજલિસ મોનાલિસા ઉપરોક્ત બંને એક પણ નહીં મજલિસ મોનાલિસા ઉપરોક્ત બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કયું માસિક બહાર પાડવામાં આવે છે ? પરબ સાહિત્ય સૃષ્ટિ શબ્દ સૃષ્ટિ ભાષા વૈભવ પરબ સાહિત્ય સૃષ્ટિ શબ્દ સૃષ્ટિ ભાષા વૈભવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કઈ પંક્તિ ખોટી છે ? ગમતું મળે તો અલ્યા ગૂંજે ન ભરીયે - મકરંદ દવે પ્રેમળ જ્યોતિ તારો દાખવી, મુજ જીવનપંથ ઉજાળ - નરસિંહરાવ કંઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે ? - બ.ક.ઠાકોર ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો - આદિલ મન્સૂરી ગમતું મળે તો અલ્યા ગૂંજે ન ભરીયે - મકરંદ દવે પ્રેમળ જ્યોતિ તારો દાખવી, મુજ જીવનપંથ ઉજાળ - નરસિંહરાવ કંઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે ? - બ.ક.ઠાકોર ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો - આદિલ મન્સૂરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું ઉપનામ નરસિંહરાવ દિવેટિયાનું નથી ? જ્ઞાનલાલ શાણો દૂરબીન નરકેસરી જ્ઞાનલાલ શાણો દૂરબીન નરકેસરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આપણો ઘડીક સંગ' કૃતિ કયા સાહિત્યકારની છે ? કૃષ્ણલાલ શ્રીધરાણી દિગીશ મહેતા ગૌરીશંકર જોષી ગોવર્ધનરામ ત્રિપાઠી કૃષ્ણલાલ શ્રીધરાણી દિગીશ મહેતા ગૌરીશંકર જોષી ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "અમાસના તારા" કૃતિના કર્તા કોણ છે ? કિશનસિંહ ચાવડા યશવંત મહેતા દલપતરામ ધૂમકેતુ કિશનસિંહ ચાવડા યશવંત મહેતા દલપતરામ ધૂમકેતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP