ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બકુલ બક્ષીના કયા વાર્તાસંગ્રહોને ગુજરાત રાજ્ય સાહિત્ય અકાડમી એવોર્ડ આપવામાં આવ્યો છે ? મજલિસ મોનાલિસા ઉપરોક્ત બંને એક પણ નહીં મજલિસ મોનાલિસા ઉપરોક્ત બંને એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ભાવચક્ર' નવલકથાના લેખક જણાવો ? નગીનદાસ પારેખ વિનોદ ભટ્ટ હરિકૃષ્ણ પાઠક ચિનુ મોદી નગીનદાસ પારેખ વિનોદ ભટ્ટ હરિકૃષ્ણ પાઠક ચિનુ મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયો એક અલંકારનો પ્રકાર નથી ? વાક્યાબંધ પ્રાસસાંકળી શબ્દાનુપ્રાસ અંત્યાનુપ્રાસ વાક્યાબંધ પ્રાસસાંકળી શબ્દાનુપ્રાસ અંત્યાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયા પુસ્તકના લેખક રઘુવીર ચૌધરી છે ? સ્નેહમુદ્રા પ્રસૂન અમૃતા કૃષ્ણાવતાર સ્નેહમુદ્રા પ્રસૂન અમૃતા કૃષ્ણાવતાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'શબ્દાનુશાસન' ગ્રંથના લેખક કોણ છે ? હેમચંદ્રાચાર્ય મેરૂતુંગાચાર્ય કુમારપાળ વિમળસૂરિ હેમચંદ્રાચાર્ય મેરૂતુંગાચાર્ય કુમારપાળ વિમળસૂરિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વર્ષ 1932માં યરવડા જેલમાં ‘જૂના સંસ્કાર’ વાર્તા કોણે લખી હતી ? ચુનીલાલ મડિયા મહાદેવભાઈ દેસાઈ ગુલાબદાસ બ્રોકર ભૂપતભાઈ વડોદરિયા ચુનીલાલ મડિયા મહાદેવભાઈ દેસાઈ ગુલાબદાસ બ્રોકર ભૂપતભાઈ વડોદરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP